હરિદ્વારમાં ભાગીરથી ગંગા તટે વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત પ્રારંભ
હરિદ્વારમાં ભાગીરથી ગંગા તટે વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત પ્રારંભ થયો છે. આયોજનમાં શિવકુંજ આશ્રમ જાળિયા પરિવાર ભક્તિભાવ ઉત્સાહ સાથે જોડાયો છે. ભારતવર્ષનાં તીર્થસ્થાન હર...