‘ધર્મના પ્રચારની આઝાદી, પરંતુ બળજબરી કે લાલચથી ધર્માંતરણ નહીં’ : ગુજરાત હાઇકોર્ટે કેસ રદ કરવાની અરજી ફગાવી
ગુજરાત હાઇકોર્ટે આણંદ જિલ્લામાં ASHA વર્કરો પર ઈસાઈ ધર્મ સ્વીકારવા માટે કથિત રીતે દબાણ કરવાના કેસમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભારતીય બંધારણની કલમ 25 હેઠળ દરેક વ્ય?...
અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, 38ની ફાંસી અને 11ની આજીવન કેદ યથાવત
26 જુલાઈ 2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે વિશેષ અદાલત દ્વારા 49 દોષિતોને આપવામાં આવેલી સજા યથાવત રાખી છે. આ સાથે 38 દોષિતોન?...