નવસારીમાં રેલવે સ્ટેશન પાસેથી મંદિર હટાવ્યા બાદ મંદિર માટે જગ્યા ફાળવવા હિન્દુ સંગઠનોનું આવેદન
નવસારીમાં બે દિવસ અગાઉ રેલવે સ્ટેશન વિસ્તારમાં 3 મંદિર તોડવાની કામગીરી નવસારી મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી હતી. જેનો વિરોધ કરી હિન્દુ સંગઠનોએ અટકાવી હતી અને રથયાત્રા બાદ જાતે જ ખસેડી લ?...