‘ભારત પર ખરાબ નજર નાખશે તો…’ અનુરાગ ઠાકુરે પાકિસ્તાનને આપી કડક ચેતવણી
પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે પાકિસ્તાને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. હિમાચલ પ્રદેશના પાંવડા સાહિબમાં આજે (22 મે) એક જનસભાને સંબોધતી વખતે અનુરાગ ઠાકુરે ...
હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાથી તબાહી, 583 રસ્તા બંધ, વાહનો તણાઈ ગયા
હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાના કારણે ભારે વિનાશ થયો છે. અહીં 2 દિવસથી સતત વરસાદને કારણે 583 રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. આમાંથી 85 સ્થળો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર છે. આ ઉપરાંત 2263 પાવર ટ્રાન્સફોર્મરો કામ કર...
PM મોદી આજે જમ્મુ રેલવે ડિવિઝનનું ઉદ્ઘાટન કરશે, શરૂઆતમાં ત્રિજ્યા 721Km હશે
6 ડિસેમ્બર 2023ને પીએમ નરેન્દ્ર મોદી જમ્મુ રેલવે ડિવિઝનનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. આ નિર્ણયથી જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબના પઠાણકોટ વિસ્તારોને રાહત મળશે, કારણ કે આ પ્રયાસથી ફિરોઝપ...