છોટાઉદેપુરમાં આભ ફાટ્યું : નદીઓમાં ઘોડાપૂર, ગામોમાં પાણી ઘૂસતા લોકોના જીવ તાળવે ચોટ્યા
છોટાઉદેપુર જિલ્લામાં શુક્રવાર, 31 જુલાઈ 2026ના રોજ પડેલા ભારે વરસાદે અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવી નાખ્યું છે. માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં વિવિધ તાલુકાઓમાં એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસતાં ?...
હિરણ નદીના કાંઠે શીતળા માનું 5000 વર્ષ જૂનું મંદિર, પાંડવો સાથે જોડાયેલી છે પૌરાણિક કથા
ગીર સોમનાથના પાવન તીર્થ સોમનાથ નજીક હિરણ નદીના કિનારે શાંત વાતાવરણમાં શીતળા માતાજીનું હજારો વર્ષ જૂનું મંદિર આવેલું છે. વર્ષોથી શ્રદ્ધાના કેન્દ્ર શીતળા માતાજીના આ મંદિરની સ્થાપના આશરે 5000 ?...