સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ : 11 તીર્થસ્થળોના પાણીથી શિખરનો ‘કુંભાભિષેક’ કરવામાં આવ્યો
બરાબર 75 વર્ષ પહેલાં, 11 મેના દિવસે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો ઐતિહાસિક પ્રસંગ સર્જાયો હતો. 2026માં આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે “સોમનાથ અમૃત પર્વ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અ?...