તાજેતરના ત્રિપક્ષીય હિંસાકાંડ : જબલપુર, બાગલકોટ અને હૈદરાબાદમાં હિંદુ તહેવારો દરમિયાન હિંસાની ઘટનાઓ
મધ્યપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણા જેવા રાજ્યોમાં હિંદુ તહેવારો અને શોભાયાત્રાઓ દરમિયાન તાજેતરમાં હિંસાની ઘટનાઓ સામે આવી છે. ફેબ્રુઆરી 2026માં જબલપુરના સિંહોરા, કર્ણાટકના બાગલકોટ અને હૈદરાબ?...
હૈદરાબાદનો પૂર્વ નિવાસી સિડની હુમલાનો આતંકી સાજિદ, 27 વર્ષ પહેલાં ભારત છોડ્યું
ઑસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ ખાતે હનુક્કા પર્વ દરમિયાન યહૂદીઓ પર થયેલી ભયાનક ગોળીબારીને લઈને આતંકી સાજિદ અકરમ વિશે તેલંગાણા પોલીસે મોટો ખુલાસો કર્યો છે. તેલંગાણા પોલીસ દ્વારા જારી ક...
કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમ પહોંચ્યો લિયોનલ મેસી, સ્ટાર ફૂટબોલરનો 3 દિવસનો શેડ્યૂલ
આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસી તેમના ત્રણ દિવસના બહુપ્રતિક્ષિત 'GOAT India Tour 2025' માટે ભારત પહોંચી ગયા છે. તેમના પ્રથમ સ્ટોપ કોલકાતામાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ...
અમેરિકામાં એક જ પરિવારના ચારના મોત, વેકેશન મનાવી પરત આવતા સમયે નડ્યો અકસ્માત
આખો પરિવાર અમેરિકામાં રજા માણવા ગયો હતો. આ દરમિયાન એક મિની ટ્રકે તેમની કારને ટક્કર મારી દીધી, જેનાથી કારમાં આગ લાગી ગઈ અને અંદર બેઠેલા તમામ લોકો બળીને ખાક થઈ ગયા. એટલાંટાથી ડલાસ જઈ રહ્યો હતો પ?...
મોહન ભાગવતે હૈદરાબાદમાં લોકમંથન ૨૦૨૪માં સંબોધન કર્યું
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે હૈદરાબાદમાં યોજાયેલ લોકમંથન 2024માં ભારતીય સંસ્કૃતિ, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને મૂલ્યપ્રણાલીઓ પર ભાર મૂક્યો. આ અવસર પર તેમણે દેશના ઇતિહાસ, વૈજ્ઞાન...