ચાંગોદર બ્લડ પ્લાઝમા કૌભાંડ પર આરોગ્યમંત્રીનું કડક વલણ : ‘દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારને છોડવામાં નહીં આવે’
અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં સામે આવેલા બ્લડ પ્લાઝમાની ચોરી અને કથિત ભેળસેળના ગંભીર કૌભાંડને લઈને ગુજરાતના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું ...