૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી નિમિતે નડિયાદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ
૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી નિમિતે નડિયાદ મહાનગરપાલિકા ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાની આ તિરંગા યાત્રા નડિયાદ મહાનગરપાલિકા કચેરીથી સરદાર વલ્લ...
વાલોડ ગામમાં આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદિર હવેલી ખાતે લાલજીને ૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની થીમ પર હિંડોળો શણગારવામાં આવ્યો
૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની થીમ પર આખું મંદિર અને હિંડોળો શણગારવામાં આવ્યો હતો. હિંડોળામાં આવનાર ભાવિક ભક્તોમાં લાલજીને શણગારેલ હિંડોળાને જોઈને એક અલગ પ્રકારની અનુભૂતિ જોવા પામી હતી અને...