વિદ્યાનગર પોલીસે ૬૩.૦૩ લાખનું ડ્રગ્સ પકડ્યું
આણંદમાં ઝાયડસ હોસ્પીટલની પાછળ નાની ખોડીયાર રોડ પર આવેલ અલહયાત કોમ્પ્લેક્સમાં રહેતો પરવેઝ હકીમભાઈ સૈયદ તેમજ આણંદ તાલુકાના વલાસણ ગામમાં મસ્જીદે આયશાની પાસે આવેલ પઠાણવાડા વિસ્તારમાં રહેતો...
ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની પર્યાવરણ જાગૃતિ યાત્રા
સેતુ ટ્રસ્ટના છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકના ઉપયોગના નુકશાન અને વૃક્ષારોપણના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાવવાનું અનોખું કાર્ય કર્યું. યાત્રા BOB થી SARADAR PATEL સ્ટેચ્યુ સુધી યોજાઈ, જેમ?...
ઓડ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા: ‘ભારત માતા કી જય’ના નારાથી ગુંજી ઉઠ્યું શહેર
યાત્રા સરદાર ભાગોળથી શરૂ થઈને સોના ટેકરી, બજાર વિસ્તાર, રામજી મંદિર થઈને પૂર્ણિમા ચોક સુધી ગર્જનાપૂર્વક પસાર થઈ. યાત્રા દરમિયાન ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના ઉન્નતી નારા સાથે સમગ્ર શ?...
મુખ્યમંત્રીએ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો
ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ICAR અને રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકો, કૃષિ યુનિવર્સિટીઓના તજજ્ઞોના સહયોગથી આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન તારીખ ૨૯મી મે થી ૧૨ જૂન ...
આણંદ, ખેડા અને મહીસાગર જીલ્લાના ૭ લાખથી વધુ પશુપાલકોને લાભ
અમૂલ ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે દૂધના ખરીદ ભાવમાં વધારો અને અમૂલ દાણના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અમૂલ ડેરી દ્વારા તારીખ ૧.૬.૨૦૨૫ સવારથી દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા દૂધના ખરી?...
બોરસદના નાપા ગામેથી ગાયો કતલ કરતા ઇસમોને પકડી બે ગાયો કતલ થતી બચાવતી બોરસદ પોલીસ
આણંદ જિલ્લાના પોલીસ વડા જી.જી.જસાણીએ જિલ્લામાં થતી ગાયોની હત્યાઓ રોકવા તથા ગાયોની કતલ કરતા આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ સુચના કરેલ આજરોજ બોરસદ રૂરલ પોલીસે નાપા (વાંટા) ગામમ...
ઓડ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતતા કાર્યક્રમ યોજાયો
આણંદ પોલીસ અધિક્ષક દ્વારા દિન પ્રતિદિન સાયબર ક્રાઇમના બની રહેલા બનાવો સબંધે નાગરીકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા અને આવા બનાવો બનતા અટકે તે હેતુથી જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કર?...
આણંદ એસ.ઓ.જી પોલીસની કાર્યવાહી
આણંદ જિલ્લાના પેટલાદ ગામમાં આવેલ કાઝીવાડા વિસ્તારમાં રહેતો મકસુદઅહેમદ કાઝી નામનો ઇસમ વિદેશ જવા માંગતા વ્યક્તિઓ પાસેથી મોટી રકમ મેળવીને, ખોટા બનાવટી વિદેશના વિઝા સ્ટીકર ભારતીય પાસપોર્ટમ?...
ઑપરેશન સિંદુર પર અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પ.પૂ જગદગુરૂ અવિચલદેવાચાર્યજી મહારાજે આપી પ્રતિક્રિયા
ભારતીય સેનાના ઑપરેશન સિંદુર મામલે આપી પ્રતિક્રિયા આપણી આર્મીએ જે કાર્ય કરીને બતાવ્યુ છે તેનાથી દરેક ભારતીયોનુ માથું ગર્વથી ઉંચુ થઈ ગયુ છે:પૂ.અવિચલદેવાચાર્યજી મહારાજ આ એર સ્ટ્રાઈકથી PM મો...
આણંદ આરએસએસ દ્વારા નારદ જયંતિ ઉજવણી કરાઈ
આ નિમિત્તે આણંદ શહેર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં અતિથિ વિશેષ વરિષ્ઠ પત્રકાર અલકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા જેઓ દ્વારા સાંપ્રત સમયમાં પત્રકારોની ભૂમિકા અને વાચન અને ક?...