ઑપરેશન સિંદુર પર અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પ.પૂ જગદગુરૂ અવિચલદેવાચાર્યજી મહારાજે આપી પ્રતિક્રિયા
ભારતીય સેનાના ઑપરેશન સિંદુર મામલે આપી પ્રતિક્રિયા આપણી આર્મીએ જે કાર્ય કરીને બતાવ્યુ છે તેનાથી દરેક ભારતીયોનુ માથું ગર્વથી ઉંચુ થઈ ગયુ છે:પૂ.અવિચલદેવાચાર્યજી મહારાજ આ એર સ્ટ્રાઈકથી PM મો...
આણંદ આરએસએસ દ્વારા નારદ જયંતિ ઉજવણી કરાઈ
આ નિમિત્તે આણંદ શહેર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં અતિથિ વિશેષ વરિષ્ઠ પત્રકાર અલકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા જેઓ દ્વારા સાંપ્રત સમયમાં પત્રકારોની ભૂમિકા અને વાચન અને ક?...
આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સામરખા ચોકડી પાસેની હોટલ એકતા અને રેલવે સ્ટેશન વિસ્તારની હોટલ નિશાંત સીલ કરાઈ
ખાણીપીણીના એકમો દ્વારા નાગરિકોનું જાહેર આરોગ્ય જોખમાતું હશે તો આવી હોટલો સીલ કરવામાં આવશે આણંદ: ગુરુવારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ ...
ખંભાત સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ૭ વર્ષની બાળકી પર રેપ અને હત્યાના આરોપીને ડબલ ફાંસીની સજા
આણંદ જિલ્લાના ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન હેઠળના કાણીસા ગામમાં તા.૨૮મી ઓક્ટોબર-૨૦૧૯ના રોજ ૭ વર્ષની નાની બાળકી પર રેપ અને હત્યા જેવો જઘન્ય ગુનો બન્યો હતો. આ ગુનામાં ૨૪ વર્ષિય આરોપી દડો ઉર્ફે અર્જ...
પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાનો વિરોધ
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગતરોજ બપોરના પોણા ત્રણ વાગ્યાના અરસામાં આતંકવાદીઓએ ગોળીબાર કરી, બૈસરન ખીણની મુલાકાતે આવતા પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા. આતંકવાદી દ્વારા કરવામાં આવેલ આ ગોળીબા?...
આણંદમાં વિદેશમંત્રી જયશંકરે કહ્યું – ‘કોઈ પણ દેશના વિકાસ-પ્રગતિનું સારી યુનિવર્સિટીઓ પણ એક માપદંડ’
આણંદની એક યુનિવર્સિટીમાં આજે વિદેશમંત્રી એસ. જયશંકરનું ઈન્ટરેકટિવ સેશન યોજાયું હતું. જેમાં તેમણે કહ્યું કે, કોઈપણ દેશના વિકાસ અને પ્રગતિના માપદંડોમાં એક માપદંડ દેશની સારી યુનિવર્સિટીઓ પણ...
પેટલાદ ખાતે રૂપિયા ૩૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલા સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું
શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નડિયાદ-પેટલાદ-ખંભાત રસ્તા પર પેટલાદની કોલેજ ચોકડી પાસે રૂપિયા ૩૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ ક?...
આણંદ મહાનગરપાલિકાનાં કર્મચારીઓ દ્વારા ગૌવંશ પર અત્યાચાર વિરુદ્ધ ગૌરક્ષા દળ દ્વારા આવેદન
આણંદ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ગૌવંશ પર લાકડીઓ વડે અત્યાચાર કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ત્યારે પોલીસ મથકે આવેદન આપવામાં આવ્યું આ ઘટનાને પગલે ગૌરક્ષકો અને હિન્દુ સ...
આણંદની હેન્વી પટેલ એ શાસ્ત્રીય નૃત્યમાં ભારતીય વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું
આણંદ જિલ્લાની રાષ્ટ્રીય લેવલે બે વખત ભાગ લેનારી રાષ્ટ્રીય નૃત્યાંગના કુ. હેન્વી પટેલ એ 76 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજ હાથમાં રાખીને “વન્દેમાતરમ” ગીત પર શાસ્ત્રીય ન?...
ઓડ કન્યાશાળામાં વાષિઁકોત્સ નું આયોજન કરાયું
ઓડ શહેરમાં જિલ્લા શિક્ષણ સમિતિ આણંદ સંચાલિત પીએમ શ્રી કન્યા શાળા ઓડ વાષિઁકોત્સવ રંગોત્સવ કાર્યકમનું ૪ એપ્રિલ ૨૫ ના દિવસે આયોજન કરવામા આવ્યુ આ પ્રસંગે આમંત્રિત મહેમાનો,દાતાઓ,ખાસ પધારેલ મ?...