પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાનો વિરોધ
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગતરોજ બપોરના પોણા ત્રણ વાગ્યાના અરસામાં આતંકવાદીઓએ ગોળીબાર કરી, બૈસરન ખીણની મુલાકાતે આવતા પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા. આતંકવાદી દ્વારા કરવામાં આવેલ આ ગોળીબા?...
પેટલાદ ખાતે રૂપિયા ૩૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલા સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું
શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નડિયાદ-પેટલાદ-ખંભાત રસ્તા પર પેટલાદની કોલેજ ચોકડી પાસે રૂપિયા ૩૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ ક?...
આણંદ મહાનગરપાલિકાનાં કર્મચારીઓ દ્વારા ગૌવંશ પર અત્યાચાર વિરુદ્ધ ગૌરક્ષા દળ દ્વારા આવેદન
આણંદ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ગૌવંશ પર લાકડીઓ વડે અત્યાચાર કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ત્યારે પોલીસ મથકે આવેદન આપવામાં આવ્યું આ ઘટનાને પગલે ગૌરક્ષકો અને હિન્દુ સ...
આણંદની હેન્વી પટેલ એ શાસ્ત્રીય નૃત્યમાં ભારતીય વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું
આણંદ જિલ્લાની રાષ્ટ્રીય લેવલે બે વખત ભાગ લેનારી રાષ્ટ્રીય નૃત્યાંગના કુ. હેન્વી પટેલ એ 76 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજ હાથમાં રાખીને “વન્દેમાતરમ” ગીત પર શાસ્ત્રીય ન?...
ઓડ કન્યાશાળામાં વાષિઁકોત્સ નું આયોજન કરાયું
ઓડ શહેરમાં જિલ્લા શિક્ષણ સમિતિ આણંદ સંચાલિત પીએમ શ્રી કન્યા શાળા ઓડ વાષિઁકોત્સવ રંગોત્સવ કાર્યકમનું ૪ એપ્રિલ ૨૫ ના દિવસે આયોજન કરવામા આવ્યુ આ પ્રસંગે આમંત્રિત મહેમાનો,દાતાઓ,ખાસ પધારેલ મ?...
ધુવરાણ બીચ પાસે આવેલ ધાર્મિક સ્થળની સ્વચ્છતાને અનુલક્ષીને જાગૃત નાગરિક દ્વારા કરાયેલ રજૂઆતનો કરાયો ત્વરિત નિકાલ
ગુરૂવારે ખંભાત તાલુકાના ધુવારણ બીચ ખાતે આવેલ ઐતિહાસિક ધાર્મિક સ્થળો જેવા કે, ડોસલી માતાજીનું મંદિર અને પાંચ પાંડવ મહાદેવનું મંદિર આવેલું છે.જે પૈકી પાંચ પાંડવ મહાદેવના મંદિરમાં અસ્વચ્છતા...
સાંસદ મિતેષભાઈ દ્વારા ઓડ નગરપાલિકામાં રસ્તાનું નવીનીકરણનું ખાતમુહૂર્ત કરાયું
આણંદના સાંસદ મિતેષભાઈ પટેલ અને ઓડ નગરપાલિકા પ્રમુખ,ઉપપ્રમુખ તેમજ પાલિકાના સભ્યો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આણંદના ઓડ શહેરમાં તા - ૩૧ના રોજ સરકારી દવાખાના થી શીલી માર્ગને જોડતાં રસ?...
શ્રી કે. જી. પટેલ બી.એડ્. કૉલેજમાં શુભેચ્છા દિક્ષાંત સમારોહનું આયોજન
શ્રી ઓડ ઍજ્યુકેશન સોસાયટી, ઓડ સંચાલિત શ્રી કે. જી.પટેલ કોલેજ ઓફ ઍજ્યુકેશન,ઓડમાં તા.૨૭/૦૩/૨૦૨૫ ને ગુરુવારનાં રોજ આચાર્ય ડૉ.જયેશ સાર્નિયાના માર્ગદર્શન હેઠળ ૧૯માં ‘દિક્ષાંત સમારોહ’નું આયોજન ક?...
ગુજરાત રાજ્યમાં આણંદની રાગા પટેલે કથકમા દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું
ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના આયોજન હેઠળ આણંદ જિલ્લા તથા મધ્ય ઝોનમાં પ્રથમ આવ્યા બાદ કલા મહાકુંભમ રાજ્ય કક્ષા એ રાગા પટેલ કથક ક્ષેત્રમાં સમગ્ર રા?...
શંકરા આઇ હોસ્પિટલ-મોગર અને સોની પરિવારના સહયોગથી નેત્રદાન શિબિરનું આયોજન
ઓડમાં સ્વ.વિનોદચંદ્ર ભોગીલાલ સોની, પરિવારના સૌજન્યથી ભાવેશ સોની(વન ઇન્ડિયા ન્યુઝ,સુદર્શન ન્યુઝ) ધ્વારા શંકરા આઈ હોસ્પિટલ-મોગર.જીલ્લા અંધાપા નિયંત્રણ સોસાયટી દ્વારા આયોજીત મફત આંખની તપાસ,?...