સરદાર પટેલ વિનય મંદિર,ઓડના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ ઝળકયા.
જેમાં ભુવા વિજય છેલાભાઈ ધોરણ-૧૨ (અ) ઓપન વિભાગ ઊંચી કૂદ માં પ્રથમ નંબર પ્રાપ્ત કરી રૂ.૫૦૦૦ નું ઇનામ પ્રાપ્ત કરેલ છે તેમજ બહેનોની સ્પર્ધામાં અંડર-૧૪. ૨૦૦મીટર દોડમાં ખરાડિયા સાક્ષી દલસીંગભાઇ ધો?...
આણંદ સીએ ઇન્સ્ટિટ્યૂટના હોદ્દેદારો ૨૦૨૫-૨૬ માટે ચુંટાયા
ચેરમેન CA રોનક ગોયલ, વાઇસ ચેરમેન અને WICASA (CA Student શાખા) ચેરમેન તરીકે CA હર્ષિત દેસાઈ, સચિવ તરીકે CA જાગૃત શાહ અને ખજાનચી તરીકે CA પાર્થ પટેલ તથા કમિટી સભ્ય તરીકે CA જય શાહ અને CA રાજન આનંદપરા ચુંટાઈ આવ્યા છે....
આણંદ ચૂંટણી ફાઇનલ પરિણામો ઓડમાં ભાજપે મેદાન માર્યું ૨૪ માંથી ૨૪ બેઠકો પર ભગવો લહેરાવ્યો
દિલ્હી કોંગ્રેસમુક્ત થતા થશે પણ અમે ઓડ પાલિકામાં કરી બતાવ્યું- ઓડ ભૂતપૂર્વ નગરપ્રમુખ ગોપાલસિંહ રાઉલજી કોંગ્રેસ મુક્ત ઓડ કરવાનો અમારો ધ્યેય પૂરો થયો- કલ્પેશ પટેલ ઓડ,આંકલાવ અને બોરિયાવી પ?...
ઓડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસનો ખરાખરીનો જંગ
ચૂંટણીમાં બંને પક્ષના મોટા ગજાના નેતાઓ પણ જોડાયા ૧૬-૨-૨૦૨૫ ના રોજ મતદાન તેમજ ૧૮-૨-૨૦૨૫ સે મતગણતરી આણંદ:ઓડ સામાન્ય નગરપાલિકા ચૂંટણી તા.૧૩/૨/૨૦૨૫ ના રોજ ૧૧:૦૦વાગે પૂર્વ કેન્દ્રીય મંત્રી, આંકલ...
પેટલાદના સીમરડા કૃષ્ણ પ્રણામી મંદિર ખાતે સુવર્ણ મહોત્સવ નો પ્રારંભ
કૃષ્ણ પ્રણામી મંદિર સીમરડા ની સ્થાપના ના ૫૦ વર્ષ પૂર્ણ થતાં ૪ થી ૧૦ ફેબ્રુઆરી દરમિયાન સુવર્ણ મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વિશેષ રૂપ થી ૧૦૮ બ્રહ?...
બોરસદ સૂર્યમંદિર ખાતે સામુહિક સૂર્યનમસ્કાર
બોરસદ સૂર્યમંદિરમાં રથસપ્તમી, મહા સુદ સાતમના પાવન અવસરે સૂર્યોપાસનાના વિશેષ દિન નિમિત્તે બોરસદ સૂર્યમંદિર ખાતે વહેરા સીમ પ્રાથમિક શાળા અને લાયન્સ ક્લબ બોરસદ સિટીના ઉપક્રમે નાનકડાં ભૂલક?...
ભાલેજમાંથી વધુ એક વખત ગૌવંશની કતલ, અવેધ કતલખાનુ,પાંચ શખ્સો ઝડપાયા
આણંદ: તા.૨૮ ના રોઝ આણંદ એલસીબી પોલીસને પેટ્રોલીંગ દરમિયાન એક ગુપ્ત બાતમી મળેલ કે, ભાલેજ ગામના નાના ઠાકોરવાડા ખાતે રહેતો જાવેદમીયા ઉર્ફે ખેખલી હબીબમીયા ઠાકોરના ઘરની પાછળના ભાગે કેટલાક શખ્સો...
આણંદમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો
મકસુદ રાણાએ મુકેશ નામ જણાવીને ૩૦ વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાનું વચન આપીને દુષ્કર્મ આચર્યું આણંદ: તા.૨૭ આણંદ શહેરમાં રહેતી એક ૩૦ વર્ષની યુવતી સાથે ચારેક વર્ષથી બોરસદ તાલુ?...
ભૂતપૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી સુરેશ પ્રભુએ આઇઆરએમએ ના 45મા સ્થાપના દિવસ નિમિત્તે 12મું વર્ગીસ કુરિયન સ્મૃતિ વ્યાખ્યાન આપ્યું
ઇન્સ્ટિટ્યૂટ ઑફ રુરલ મેનેજમેન્ટ આણંદ (આઇઆરએમએ)એ શનિવાર, 14 ડિસેમ્બર, 2024ના રોજ તેના 45મા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે આણંદમાં આવેલા આઇઆરએમએ ઑડિટોરિયમ ખાતે ભૂતપૂર્વ કેન્દ્રીય કેબિનેટ ...
બાંગ્લાદેશમાં હિંદુ સમાજ ઉપર થતા અત્યાચાર વિરુદ્ધ આંદોલન
આણંદ : સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની મુક્તિ માટે તા: ૫ નારોજ વિદ્યાનગરમાં ધરણાં અને પ્રદર્શન યોજાયા, કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું,બાંગ્લાદેશ વિરૂદ્ધ નારાબાજી કરાઈ બાંગ્લાદેશમાં હિન?...