ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે કતારના પ્રધાનમંત્રી સાથે વાત કરી અને શાંતિ અને સંઘર્ષનો અંત લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ભારતે રાજનૈતિક સ્તરે સક્રિયતા વધારી છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરએ કતારના વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાની સાથે ફોન પર વાતચીત ક...
ઈરાનના વિદેશમંત્રીનું મોટું નિવેદન : ‘ભારત સહિત 5 મિત્ર દેશના જહાજો હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે..’
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ઈરાન દ્વારા કરવામાં આવેલી તાજેતરની વ્યૂહાત્મક જાહેરાત વૈશ્વિક રાજનીતિ અને ઊર્જા બજાર માટે અત્યંત મહત્વપૂર્ણ બની છે. Strait of Hormuz એટલે કે હોર્મુઝની સામુદ્રધુની, જે વ?...