બનાસકાંઠા થરાદ તાલુકાના નાગલા ગામે અભય એકાદશી પ્રસંગે શ્રીમદ ભાગવતકથાનું ભવ્ય આયોજન કરાયું..
થરાદ તાલુકાના નાગલા ગામમાં આંજણા ચૌધરી પરિવારે અભય એકાદશી એટલે કે દર માસે આવતી એકાદશીનો ઉપવાસ વ્રત કરવામાં આવતું હોય છે જેમાં શાસ્ત્રોક મુજબ ઘણા બધા નિયમોનું પાલન કરતાં હોય છે જેમાં ખાસ કર?...