ગુજરાત સરકારનો ખેડૂતોને મોટો લાભ : બાજરી, મકાઈ અને જુવારની ખરીદી મર્યાદામાં વધારો
ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોની લાંબા સમયથી ચાલી રહેલી માંગ અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે બાજરી, મકાઈ અને જુવારની ખરી?...
ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં ખેડૂતોના હિતોને પ્રાથમિકતા, શિવરાજ સિંહ ચૌહાણનો દાવો
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શેર કરેલા વીડિયો સંદેશમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકાર હંમેશા ખેડૂત હિતને કેન્દ્રમાં ?...