એરપોર્ટની નજીકના સ્થળોએથી અવરોધો દૂર કરવામાં આવશે, મર્યાદા કરતાં વધુ વૃક્ષો અને ઇમારતો દૂર કરવામાં આવશે
અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયાના એક અઠવાડિયા પછી, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાન સલામતી માટે જોખમી માળખાં પર નિયંત્રણ વધુ કડક બનાવવા માટે નવા ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે. આ ડ્રાફ્...
જશોદાનગરમાં ઓમકારેશ્વર મહાદેવનું મંદિર, 33 કોટી દેવી-દેવતા સાથે સ્વયંભૂ શિવલિંગના દર્શન
અમદાવાદના જશોદાનગરમાં ઓમકારેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. મહાદેવનું આ મંદિર સદીઓ પહેલા નાની દેરી સ્વરુપે હતું, ત્યારે ભાવિક ભક્તો ફક્ત દીવો કરીને આરતી કરતા હતા. વર્ષોથી આરતીની પ?...
અમદાવાદમાં પ્લેન ક્રેશ થવા પર ટાટા સન્સના ચેરમેનનું મોટું નિવેદન, લોકોને કરી ખાસ અપીલ
ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને અમદાવાદમાં 12 જૂને એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થવા મામલે માફી માંગી છે. અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં 270થી વધુ લોકોના મોત થયા બાદ એર ઇન્ડિયાના પ્લેનમાં મેન્ટ?...
180 મુસાફરો સાથે લેહ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ, દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોની દિલ્હીથી લેહ જતી 6E 2006 ફ્લાઈટનું આજે ગુરૂવારે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવુ પડ્યું હતું. વિમાન ટૅક ઑફ થયાના થોડી જ ક્ષણોમાં તેમાં ટેક્નિકલ ખામી આવી હતી. જેના લીધે વિમાનનું ઈમરજન્સી લેન?...
રથયાત્રા સાદાઈથી નીકાળવા અંગે મહંત દિલીપદાસજીનું મોટું નિવેદન, કહ્યું ‘દર વર્ષની જેમ…’
અમદાવાદની પ્રખ્યાત ભગવાન જગન્નાથની રથયાત્રા આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રથયાત્રાને લઈ તૈયારીઓએ જોર પકડ્યું છે. જગન્નાથ મંદિર પરિસરમાં સફાઈ, શણગાર અને રથોના રંગરોગાનનું કામ થઈ છે....
૯/૧૧ હુમલામાં ૬૦ % મૃતદેહ ઓળખાયા, પાંચ દિવસમાં અમદાવાદમાં ૭૦ %ની ઓળખ
અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર પાંચ દિવસમાં FSL દ્વારા 167 મૃતદેહોની ઓળખ, વિશ્વ સ્તરે નોંધપાત્ર સિદ્ધિ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દુઃખદ રીતે મોતને ભેટેલા યાત્રીઓની ઓળખ માટે ગાંધીનગર સ્થિત ?...
અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાના સમાચારે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે.
ફાધર્સ ડે ના દિવસે માત્ર પિતાનો મૃતદેહ લઈને લંડન પરત ફરવાનું નક્કી કર્યું. પરંતુ નિયતિને કંઈક અલગ જ મંજૂર હતું અશોક અને શોભના જેઓ જીવનભર એકબીજાની સાથે હતા, સાથે મૃત્યુ પામ્યા અને મૃત્યુ પછી...
ખાખીનું બલિદાન : કેટલાયે જન્મદિવસ ઉજવ્યો નહીં તો કેટલાકે રજા રદ કરી દિવસ-રાત ફરજ બજાવી
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના પગલે શહેર પોલીસના ઉત્કૃષ્ટ અને અનન્ય માનવિક સેવા અને ફરજપરાયણતાના પ્રેરણાદાયી ઉદાહરણો વર્ણવાયા છે. આ લેખમાં ચોક્કસ રીતે જણાવાયું છે કે કેવી રીતે પોલીસ અને ?...
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન અપાયું
અમદાવાદની વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચારથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. જેની બાદ તેમના ડીએનએ મેચ કરીને આજ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્?...
Air Indiaની ફ્લાઇટને આ શું થઇ રહ્યું છે? વધુ એક પ્લેનનું કરવું પડ્યું ઇમરજન્સી લેન્ડિંગ, જાણો કારણ
એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વાસ્તવમાં હોંગકોંગથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 315 ટેકનિકલ ખામીને કારણે અધવચ્ચે જ હોંગકોંગ પરત ફરી હતી. સૂત્ર?...