અમદાવાદનું આ રામજી મંદિર ત્રણ નામથી ઓળખાય છે, 600 વર્ષ કરતા પણ જુના મંદિરની કાળા પથ્થરમાંથી બનાવાય છે મૂર્તિ
અમદાવાદની હાજારામની પોળમાં ૬૦૦ વર્ષ કરતાં પણ જુનું રામજી મંદિર આવેલું છે. આ મંદિર અમદાવાદ હેરીટેજમાં સ્થાન ધરાવે છે. અહિં ભગવાન શ્રી રામની કાળા પથ્થરમાંથી બનાવવામાં આવેલી મુર્તિ બિરાજમાન ?...
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો 37 કરોડનો હાઈબ્રીડ ગાંજો
ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અનેક વખત સોનાની દાણચોરી થતી હોવાની તો ઘટના સામે આવતી હતી. પરંતુ આ હવે ગાંજાનો જથ્થો પણ ઝડપ...
નિકોલ કર્મા ગ્રુપ તરફથી અબોલા પશુ-પંખીઓ માટે કુંડા વિતરણ કાર્યક્રમ
નિકોલ કર્મા ગ્રુપ તરફથી તા:-27/4/2025 રવિવારના રોજ નિકોલ ખાતે વૃંદાવન ગાર્ડન પાસે કુંડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કર્મા ગ્રુપના એડમીન એવાં મિહિરભાઈ કે પટેલ, રુષભભાઈ સથવારા અને સાથે એમના ?...
ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મહાઅભિયાન
ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓને બે દિવસમાં સરેન્ડર થવા મંત્રી હર્ષ સંઘવીની ચેતવણી. ઘૂસણખોરોને આશરો આપનારાઓ સામે પણ કડક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો. અમદાવાદમાં પકડાયેલા ?...
અમદાવાદમાં સ્વયંભુ કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર, પળભરમાં દુર કરે છે ભક્તોના દુ:ખ
દેવાધિદેવ મહાદેવના સમગ્ર દેશમાં ઘણા મંદિરો આવેલા છે. મહાદેવ લોકોના દુખ પળભરમાં દુર કરે છે. જે વ્યક્તિ મહાદેવના શરણે જાય છે તેમની દરેક મનોકામના અચૂક પૂર્ણ થાય છે અને એટલે જ તેમને ભોળાનાથ કહેવ...
અમદાવાદ, મુંબઈ સહીત દેશભરમાં દરોડા બાદ, EDએ મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં રૂ. 573 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ રૂ. 573 કરોડથી વધુની સંપત્તિ ફ્રીઝ કરી છે. 16 એપ્રિલના રોજ, EDએ PMLA હેઠળ અમદાવાદ, મુંબઈ દિલ્હી, ઈન્દોર, ચ?...
અમદાવાદમાં સાંઈબાબાનું મંદિર, જ્યાંનો પ્રસાદ ગ્રહણ કરવાથી નિસંતાનોને ઘરે પારણા બંધાવાની માન્યતા
હિન્દુ ધર્મમાં ઈશ્વર સાથે ખૂબ જ આસ્થા રહેલી હોય છે. અને તે આસ્થા અનેક મંદિરો સાથે જોડાયેલી હોય છે. જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાના જીવનમાં રહેલા દુઃખ દૂર કરવા માટે પ્રાર્થના કરતા હોય ...
શંખેશ્વર ખાતે રૂ. ૨.૫૭ કરોડના ખર્ચે બનેલ અદ્યતન બસ સ્ટેશનનું ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
પાટણ જિલ્લાના પ્રખ્યાત તીર્થક્ષેત્ર શંખેશ્વર ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે યોજાઈ ગયું. અંદાજીત રૂ. ૨.૫૭ ક?...
રામનવમીની તૈયારી માં‘કુખ્યાત વાજિદ શહેનશાહ’ આવ્યો આપી જાતિ વિષયક ગાળો 12 કલાક પછી પણ પોલીસની પકડથી દૂર
રવિવારે જ્યારે આખો દેશ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવી રહ્યો હતો ત્યારે અમદાવાદના દાણીલીમડા ખાતે ‘વાજિદ શહેનશાહ’ નામના એક કુખ્યાત મુસ્લિમ તોફાની શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. ?...
ખાસ લેખ – માધવપુર ધેડનો મેળો
એક પત્ર વાંચી ભગવાન શ્રી કૃષ્ણ રુક્ષ્મણીજીને માધવપુર ઘેડ લઇ આવ્યા હતા અને લગ્ન કર્યા. આ વર્ષે માધવપુર ધેડ મેળાના ભાગ રૂપે ઉત્તર પૂર્વ તથા ગુજરાતના લોકકલાકારો દ્વારા અમદાવાદ, સુરત અને વડોદ?...