અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, હર્ષ સંઘવીએ ગણાવી આતંકવાદ સામે મોટી જીત
વર્ષ 2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા નીચલી અદાલતનો નિર્ણય યથાવત રાખ્યો છે. હાઈકોર્ટે 38 દોષિત આતંકીઓની ફાંસીની સજા અને 11 દોષિતોની આજીવન કેદની ...
અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, 38ની ફાંસી અને 11ની આજીવન કેદ યથાવત
26 જુલાઈ 2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે વિશેષ અદાલત દ્વારા 49 દોષિતોને આપવામાં આવેલી સજા યથાવત રાખી છે. આ સાથે 38 દોષિતોન?...