અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં : નાસ્તામાં કાચ મળ્યાની ફરિયાદ, ધાર્મિક ભેદભાવ, મલાલાનું પુસ્તક વાંચવા દબાણ કરવાનો આરોપ; DEOની નોટિસ
અમદાવાદના શિલજ વિસ્તારમાં આવેલી આનંદનિકેતન શાળા વિવાદમાં સપડાઈ છે. એક વિદ્યાર્થીને પીરસવામાં આવેલા નાસ્તામાંથી કાચ જેવો ટુકડો મળ્યાની ફરિયાદ બાદ વાલીઓ અને કેટલાક હિંદુ સંગઠનો શાળામાં પ?...
અમદાવાદમાં વરસાદી રજાઓની ભરપાઈ, ઑગસ્ટમાં રવિવારે સ્વૈચ્છિક રીતે શાળાઓ ચાલુ રાખી શકાશે
અમદાવાદમાં ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિને કારણે જનજીવનની સાથે શૈક્ષણિક કામગીરી પણ પ્રભાવિત થઈ હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા...