આજે અમદાવાદમાં ધામધૂમથી નીકળશે ભગવાન જગન્નાથજીની જળયાત્રા, 108 કળશમાં જળ ભરીને મંદિરે લવાશે
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે રથયાત્રાને લઈને તૈયાર કરી દેવામાં આવી છે. જેમાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથના કલરની કામગીરી પૂર્ણ કરવા?...