રાજનાથ સિંહ : વૈશ્વિક પડકાર વચ્ચે ભારતને ડ્રોન ઉત્પાદનમાં સંપૂર્ણ આત્મનિર્ભરતા જરૂરી
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહએ વૈશ્વિક પડકારોને ધ્યાનમાં રાખીને આજે ડ્રોન અને કાઉન્ટર-ડ્રોન ટેકનોલોજીના મહત્વ પર ભાર મૂક્યો. દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય સંરક્ષણ ઉદ્યોગ સંમેલન 2026માં ...