13 વર્ષ બાદ પીડાનો અંત : ‘સૌની માફી માંગતા જાઓ…’ હરીશ રાણાની અંતિમ વિદાય
13 વર્ષથી સ્થાયી વેજિટેટિવ સ્ટેટમાં જીવન વિતાવી રહેલા 32 વર્ષીય હરીશ રાણાને શનિવાર (14 માર્ચ 2026)ની સવારે ગાઝિયાબાદથી દિલ્હીની AIIMSમાં શિફ્ટ કરવામાં આવ્યા. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે તેમને પેસિવ યુ?...
હાઈવે પર અકસ્માતમાં મદદ કરનાર ‘રાહવીર’ને મળશે રૂ. 25 હજારનું ઈનામ, ગડકરીની મોટી જાહેરાત
ભારતમાં હાઈવે સલામતી અને અકસ્માત પછીની મદદને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર એક મહત્વપૂર્ણ પગલું આગળ લઈને આવી છે. માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેર કર્યું કે, હાઈવે પર અકસ્માતના સમ...
કોવિડ વેક્સિનના કારણે લોકોને અચાનક આવી રહ્યા છે હાર્ટઍટેક? AIIMS-ICMRની સ્ટડીમાં થયો ખુલાસો
ભારતના યુવાઓમાં છેલ્લા કેટલાક વર્ષોથી અચાનક હાર્ટ અટેક અને મૃત્યુના કેસોમાં વધારો જોવા મળ્યો છે, જેને લઈને સમાજમાં ચિંતા અને અફવાઓ બંને જોવા મળ્યા છે. ખાસ કરીને સોશિયલ મીડિયા અને કેટલાક રા?...
ત્રણ ખાનદાનની ચુંગાલમાં નહી રહે જમ્મુ કાશ્મીરઃ શ્રીનગરમાં ગર્જયા PM મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે ગુરુવારે શ્રીનગરમાં તેમની પ્રથમ ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે, ગઈકાલે અહીં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો?...
કોલકાતા મહિલા ડોક્ટર કેસમાં આવતીકાલથી ત્રણ દિવસની હડતાળ
કોલકાતા (Kolkata)ની આરજી કાર મેડિકલ કોલેજ (RG CAR Medical L College)માં જુનિયર મહિલા રેસિડેન્ટ ડોક્ટર (Female Resident Doctor) પર સામૂહિક બળાત્કાર અને હત્યાની ઘટનાના વિરોધમાં રેસિડેન્ટ ડોક્ટરોની અનિશ્ચિત મુદતની હડતાળ ચાલુ ?...
NEET પેપર લીક કેસમાં મોટી કાર્યવાહી, CBIએ પટના AIIMSના 3 ડોક્ટરોની કરી અટકાયત
NEET પેપર લીક મામલે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી છે. આ પહેલા CBIને મોટી સફળતા મળી છે. આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ પેપર લીક ગેંગના સોલ્વર્સ કનેક્શન સુધી પહોંચ્યું છે. આ દરમિયાન તપાસ એજન્...
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીના AIIMS માં એડમિટ
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડતાં તેમને દિલ્હીના AIIMS હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેમને ઉંમર સંબંધિત સમસ્યાઓને કારણે ?...
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીનું નિધન, AIIMSમાં ચાલી રહી હતી કેન્સરની સારવાર
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીનું નિધન થયું. સુશીલ મોદી બિહારના ભાજપના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા. તેઓ 72 વર્ષના હતા અને કેન્સરથી પીડિત હતા. બિહારના વર્તમાન નાયબ મુખ્યમંત્રી...
ઉત્તરકાશી દુર્ઘટના : ટનલમાં જીવ બચાવવાનો સંઘર્ષ, 9 દિવસ પછી મજૂરોને મળ્યું ભોજન
ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન સિલ્ક્યારા ટનલનો એક ભાગ તૂટી પડવાને કારણે 41 મજૂરો છેલ્લા એક સપ્તાહથી ફસાયેલા છે. ફસાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. અકસ્મા...