આજે રાજકોટ સહિત આ 5 શહેરની ફ્લાઈટ્સ રદ, ઇન્ડિગોની મુસાફરો માટે એડવાઇઝરી જાહેર
પાકિસ્તાનની વિનંતી બાદ ભારતે હાલ પૂરતું 'ઓપરેશન સિંદૂર' મુલતવી રાખ્યું છે, પરંતુ દેશની ત્રણેય સેનાઓ સંપૂર્ણપણે સતર્ક છે. સોમવારે રાત્રે પંજાબ સહિત ઘણા સરહદી વિસ્તારોમાં ડ્રોન જોવા મળ્યાના ...
ભારત-પાકિસ્તાન તણાવના લીધે બંધ કરાયેલા ગુજરાતના 7 સહિત 32 એરપોર્ટ ફરી શરૂ
પહલગામ હુમલા બાદ આતંકીઓ સામે ચાર દિવસ ચાલેલા ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં જ થયેલા સૈન્ય સંઘર્ષ બાદ...
ઇન્ડિગો અને એર ઇન્ડિયા લીધો મોટો નિર્ણય, રાજકોટ સહિત આ ફ્લાઈટ કરી રદ, જાણો વિગત
22 એપ્રિલના થયેલાં પહેલગામ આતંકવાદી હુમલાને લઇ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી કરી અને ભારતે પાકિસ્તાન અને પીઓકેના નવ આતંકી ઠેકાણા નષ્ટ કરી દીધા છે. આ બાદથી પાકિસ્તાન તરફથી ભારતન?...
એરપોર્ટ પર ખોવાયેલો સામાન હવે સરળતાથી મળી જશે! એર ઈન્ડિયાએ શોધી કાઢ્યો રસ્તો
‘હું જાપાન જવા માંગતો હતો પણ ચીન પહોંચી ગયો’… એરપોર્ટ (Airport) પર લોકો સાથે પણ કંઈક આવું જ થાય છે જ્યારે તેમનો સામાન યોગ્ય જગ્યાએ જવાને બદલે ખોટી જગ્યાએ પહોંચે છે. જો સામાન ખોવાઈ જાય તો તણાવ વધી જા?...
USA-ચીન ટ્રેડવૉરનો ભારતને પ્રથમ મોટો ફાયદો, ડ્રેગને રદ કરેલા બોઈંગ વિમાનો ખરીદવાની તૈયારી
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચાલી રહેલા ટ્રેડવૉર વચ્ચે ચીને અમેરિકન બોઇંગ કંપનીના 737 MAX વિમાનનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો છે. આ તકનો લાભ ઉઠાવતાં એર ઈન્ડિયા બોઈંગ કંપની પ?...
એર ઈન્ડિયાના મુસાફરોને નવા વર્ષની ગિફ્ટ, જમીનથી હજારો ફૂટ ઉપર મળશે ઈન્ટરનેટની સુવિધા
એર ઈન્ડિયાના ઈન્ટરનેશનલ રૂટ ન્યૂયોર્ક, લંડન, પેરિસ અને સિંગાપોર પર ફ્રી વાઈ-ફાઈ પહેલેથી જ આપવામાં આવી રહ્યું છે. હવે તેને ડોમેસ્ટિક રૂટ પર શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે. નવા વર્ષ નિમિત્?...
ભારતની જાણીતી એરલાઇન્સ બની જશે ઈતિહાસ, એર ઈન્ડિયામાં થઈ જશે મર્જર
આજે વિસ્તારાનું એર ઈન્ડિયા ગ્રૂપમાં મર્જર થવા જઈ રહ્યું છે. હવેથી વિસ્તારાની સેવા મેળવવા માટે એરઈન્ડિયાની વેબસાઈટની મુલાકાત લેવી પડશે. આ મર્જર સાથે દેશમાં ફૂલ સર્વિસ એરલાઈનમાં એર ઈન્ડિયા ?...
બાંગ્લાદેશમાં ફસાયેલા દૂતાવાસના 190 કર્મચારીઓ સ્વદેશ પરત ફર્યા, ઢાકાથી એર ઈન્ડિયાની ફ્લાઈટ દિલ્હી પહોંચી
બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસાને ધ્યાનમાં રાખીને ભારતે ઢાકામાં પોતાના દૂતાવાસનો સ્ટાફ ઘટાડ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ એવા ઘણા કર્મચારીઓને પાછા બોલાવવામાં આવી રહ્યા છે જેઓ ખૂબ જ મહત્વપ?...
બાંગ્લાદેશ હિંસાની અસર, ભારતથી-ઢાકા વચ્ચે રેલવે સેવા ઠપ, ફ્લાઇટને પણ અસર
બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યા છે. એવામાં પાંચમી ઑગસ્ટે વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે અને પોતાનો દેશ છો?...
150 પેસેન્જરને લઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લાગી આગ, સતત બીજા દિવસે બીજી દુર્ઘટના
દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શુક્રવારે મોટી દુર્ઘટના ટળી ગઈ. એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ-807ના એસી યુનિટમાં આગ લાગ્યા બાદ તે ફ્લાઈટ પાછી આવી ગઈ, જે બાદ સમગ્ર એરપોર્ટ પર ફુલ ઈમરજન્?...