એકતરફી પ્રેમમાં પાગલ રેને જોશીલ્ડાએ 11 રાજ્યોને બોમ્બ ધમકીઓથી હચમચાવ્યાં, એર ઇન્ડિયા ક્રેશનો ફેક દાવો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી
ચોકાવનારી ઘટના ચેન્નાઈથી સામે આવી છે જ્યાં એક યુવતી, રેને જોશીલ્ડા, એકતરફી પ્રેમના કારણે દેશભરના 11 રાજ્યોમાં અલગ-અલગ સ્થળોએ બૉમ્બ બ્લાસ્ટ કરવાની ખોટી ધમકી આપતી પકડાઈ ગઈ છે. રેને એક પ્રતિષ્ઠ?...
એર ઈન્ડિયાનો નવો નિર્ણય, 15 જુલાઈ સુધી મુંબઈ-અમદાવાદ સહિત આ રૂટની ફ્લાઈટ્સમાં કરાયો ઘટાડો
એર ઈન્ડિયાએ પોતાના નેરોબોડી નેટવર્કમાં 15 જુલાઈ, 2025 સુધી માટે કામગીરીમાં કરાયેલા તાત્કાલિક ઘટાડાની જાહેરાત કરી છે. આ પગલું એરલાઇનની ઓપરેશનલ સ્થિરતા સુધારવા અને મુસાફરોને અંતિમ ઘડીના વિલંબ ?...
ડ્રીમલાઈનરમાં ખામી જણાવનારા પૂર્વ કર્મીઓને એર ઈન્ડિયાએ કર્યા હતા બરતરફ, હવે CBI તપાસની માગ
બોઈંગના ડ્રીમલાઈનર 787માં ટેકનિકલ ખામીઓનો રિપોર્ટ કરવા બદલ એર ઈન્ડિયા દ્વારા ગત વર્ષે બે કેબિન ક્રૂને બરતરફ કર્યા હતા, હવ એવિએશન ઈન્ડસ્ટ્રી એમ્પ્લોઈઝ ગિલ્ડ (AIEG)એ CBI તપાસની માગ કરી છે. ગત અઠવાડિ?...
AIR INDIA એ આજે 8 ફ્લાઈટ રદ કરી, જાણો ક્યાં કારણોસર ફ્લાઈટ કરાઈ કેન્સલ
એર ઇન્ડિયાના તાજેતરના વિમાન રદગતિ મુદ્દે અત્યંત ઉપયોગી અને માહિતીપ્રદ છે. નીચે હું એનો એક સંક્ષિપ્ત, વ્યવસ્થિત અને સમાચારશૈલીમાં સંકલિત આધાર આપી રહ્યો છું, જે પત્રકારિતાના ઉપયોગ માટે તદ્દ?...
એરપોર્ટની નજીકના સ્થળોએથી અવરોધો દૂર કરવામાં આવશે, મર્યાદા કરતાં વધુ વૃક્ષો અને ઇમારતો દૂર કરવામાં આવશે
અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયાના એક અઠવાડિયા પછી, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાન સલામતી માટે જોખમી માળખાં પર નિયંત્રણ વધુ કડક બનાવવા માટે નવા ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે. આ ડ્રાફ્...
અમદાવાદમાં પ્લેન ક્રેશ થવા પર ટાટા સન્સના ચેરમેનનું મોટું નિવેદન, લોકોને કરી ખાસ અપીલ
ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને અમદાવાદમાં 12 જૂને એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થવા મામલે માફી માંગી છે. અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં 270થી વધુ લોકોના મોત થયા બાદ એર ઇન્ડિયાના પ્લેનમાં મેન્ટ?...
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાનો મોટો નિર્ણય, ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં 15%નો ઘટાડો કરશે
ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયાએ બુધવારે (18મી જૂન) જાહેરાત કરી હતી કે તે આગામી થોડા અઠવાડિયા માટે તેની આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા વિમાનોના સંચાલનમાં 15 ટકાનો ઘટાડો કરશે. આ ઘટાડો તાત્કાલિક અસ?...
‘વિમાન સુરક્ષા પર ધ્યાન આપો, ઉડાન સંચાલનમાં કડકાઈ વધારો’, DGCAએ એર ઈન્ડિયાના CEOને આપ્યા કડક નિર્દેશ
દેશમાં એક જ દિવસમાં એર ઈન્ડિયાની સાત ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. જેને લઈને અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. આ વચ્ચે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને (DGCA) એરલાઈન્સના અધિકારીઓની તાત્ક?...
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન અપાયું
અમદાવાદની વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચારથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. જેની બાદ તેમના ડીએનએ મેચ કરીને આજ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્?...
Air Indiaની ફ્લાઇટને આ શું થઇ રહ્યું છે? વધુ એક પ્લેનનું કરવું પડ્યું ઇમરજન્સી લેન્ડિંગ, જાણો કારણ
એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વાસ્તવમાં હોંગકોંગથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 315 ટેકનિકલ ખામીને કારણે અધવચ્ચે જ હોંગકોંગ પરત ફરી હતી. સૂત્ર?...