શું થયું, કઈ રીતે થયું, કેમ થયું અને હવે આગળ શું ? 5 પોઈન્ટમાં સમજો ઓપરેશન સિંદૂરની આખી કહાની
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે પ્રવાસીઓને નિશાન બનાવીને કરાયેલા આતંકવાદી હુમલાનો ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો છે. પહેલગામ હુમલા પછી દેશ સતત પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવાની માં?...
પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક બાદ ભારતીય સેનાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી, જુઓ શું કહ્યું
ભારતીય વાયુસેનાએ મંગળવારે રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓને નિશાન બનાવ્ય?...