વધુ એક વિમાન દુર્ઘટના ટળી, લખનઉમાં હજયાત્રીઓના વિમાનમાં લેન્ડિંગ સમયે ટાયરમાંથી ધુમાડો ઉઠ્યો
જેદ્દાહથી આવી રહેલી સાઉદી એરલાઈન્સની ફ્લાઈટમાં મોટી દુર્ઘટના બનતા ટળી છે. લખનઉના ચૌધરી ચરણસિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે આ ફ્લાઈટના પૈડાંમાંથી ધુમાડા અને સ્પાર્ક થયા હતાં. જો ક?...
ભારત થી દુબઈ જઈ રહેલા વિમાનને Hijack કરવાનો E-mail મળ્યો, જાણો પછી શું થયું?
ભારતથી દુબઈ જઈ રહેલા પ્લેનને હાઈજેકકરવાની ધમકી મળતાં દોડધામ મચી ગઈ હતી. આ માહિતી એરપોર્ટ ઓથોરિટીને એક ઈ-મેઈલ દ્વારા આપવામાં આવી હતી. તંત્રએ તકેદારીના ભાગરૂપે સુરક્ષા અને સલામતીના પગલાંની ખ...