ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે, અહીં કોઈ ધર્મને ખતરો નથી- NSA અજિત ડોભાલ
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે (Ajit Doval) ફરી એકવાર કહ્યુ કે, ભારત પણ લાંબા સમયથી આતંકવાદથી પીડિત રહ્યુ છે. આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી. આ બધું ચોક્કસ લોકો દ્વારા કરવામાં આવી રહ્યુ છે. ભા?...