અમિત શાહે એકનાથ શિંદે અને અજીત પવારને રોકડું પરખાવ્યું, લોકસભાની આટલી જ બેઠકો મળશે
અમિત શાહે, ગઈકાલ મંગળવારે મોડી રાત્રે લોકસભા ચૂંટણી 2024 માટે મહારાષ્ટ્રમાં NDA ગઠબંધનની બેઠકોની વહેંચણી અંગે, એકનાથ શિંદે અને અજીત પવાર સાથે ચર્ચા કરી હતી. અમિત શાહ, સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુ?...
‘મરાઠા અનામત અંગે તમામ પક્ષો સહમત પણ થોડોક સમય લાગશે’ સર્વપક્ષીય બેઠક બાદ શિંદેનું નિવેદન
મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગ સાથે સતત દેખાવો થઈ રહ્યા છે. નાંદેડ જિલ્લાના પોલીસ સુપ્રીન્ટેડન્ટ શ્રીકૃષ્ણ કોકાટે મરાઠા અનામતની માગ કરતા આંદોલનકારીઓ દ્વારા કરાયેલા પથ્થરમારા દરમિયાન ઘ...
મરાઠા અનામતને લઈને આંદોલન, BJP શિંદે અને અજિત પવારથી ખુશ નથી, શાહને મળ્યા CM ફડણવીસ
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. આ ત્રણેય નેતાઓ એક સિક્રેટ જગ્યાએ મળ્યા હતા. પ્રાપ્ત થતી માહિતી અનુસ?...
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અંગે પૂર્વ પોલીસ કમિશ્નરનો ચોંકાવનારો ધડાકો, જાણો શું કહ્યું
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર (Ajit Pawar) અંગે પૂર્વ પોલીસ કમિશનરે ચોંકાવનારી વાત કહી છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. અગાઉ શિંદે સહિત ઘણા ધારાસભ?...
‘અજિત પવાર સપનું ન જુએ, તે ક્યારેય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નહીં બની શકે’, શરદ પવારનું મોટું નિવેદન
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે પાર્ટીના બળવાખોર નેતા અજિત પવાર ક્યારેય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નહીં બની શકે. પત્રકારો સાથે વાત કરતાં તેમણે એમ પણ કહ્યું કે ભાજ...
ભત્રીજાએ કાકા વિશે ચૂંટણી પંચને કહ્યું, શરદ પવાર તાનાશાહ’ : સામનામાં લખાયું, …તો અજિત પવાર સાયકલ પર ફરતા હોત
શિવસેના (Shiv Sena) (ઉદ્ધવ ઠાકરે જુથ)ના મુખપત્ર ‘સામના’ માં નાયબ મુખ્યમંત્રી અજિત પવારપર તીખા પ્રહારો કર્યા છે. સામનામાં મહારાષ્ટ્ર સરકાર ના નાયબ મુખ્યમંત્રી અને શરદ પવારસાથે બળવો કરી રાષ્ટ્રવાદ...
અજિત પવારે ખુદને NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ ગણાવ્યાં, પત્રમાં શરદ પવારનો ઉલ્લેખ જ ના કર્યો
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અંદર વિભાજન પર ચૂંટણી પંચની સુનાવણી વચ્ચે બળવાખોર જૂથના પ્રમુખ અજિત પવારે ખુદને NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ ગણાવ્યા અને એકનાથ શિંદે સરકારમાં સામેલ હોવાના પોતાના...
અજિત પવારે પાર્ટીના દાવા પર કહ્યું, આખરી નિર્ણય ચૂંટણી પંચ લેશે, CM બનવાની અટકળો આપ્યો રદિયો
શરદ પવાર અને અજિત પવાર વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નામ અને ચૂંટણી ચિન્હને લઈને હાલ ખેંચતાણ ચાલી રહી છે, ત્યારે હવે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું હતું કે પંચનો ?...
અજિત પવાર ગ્રુપનું X એકાઉન્ટ સસ્પેન્ડ, શરદ પવાર ગ્રુપે કરી હતી ફરિયાદ
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ (NCP)માં બે ગ્રુપ બન્યા બાદ શરદ પવાર અને અજિત પવાર વચ્ચે પાર્ટીના દાવાને અંગે રસાકસી ચાલી રહી છે. આ વચ્ચે અજિત પવાર ગ્રુપનું X (પૂર્વમાં ટ્વીટર) એકાઉન્ટ સસ્પ?...
મહારાષ્ટ્રની સાથે આગળ વધી રહ્યું છે ભારત, 2024માં ફરી વડાપ્રધાન બનશે નરેન્દ્ર મોદી: અજીત પવાર
મહારાષ્ટ્રની શિંદે સરકારમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારે (Ajit Pawar) ફરી એકવાર 2024માં કેન્દ્રમાં એનડીએ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. તેમણે રવિવારે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય એક વિચાર સાથે ચાલી ર?...