અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યમંત્રી અને નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી ભિખૂસિંહ પરમારનીની અધ્યક્ષતામાં જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ
પ્રાયોજના વહીવટદારશ ની કચેરી હસ્તક જિલ્લાના વિવિધ વિભાગોના ૨૨ હેડમાં ચાલતા પ્રગતિ હેઠળના અને પૂર્ણ થયેલા વિકાસ કામો અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિ...
આકાંક્ષી નર્મદા જિલ્લામાં ‘સંપૂર્ણતા અભિયાન’નો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા
નીતિ આયોગ દ્વારા દેશભરમાં નક્કી કરાયેલા ૧૧૨ આકાંક્ષી જિલ્લાઓ અને ૫૦૦ તાલુકાઓ પૈકી રાજ્યમાં દાહોદ અને નર્મદા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે પૈકી નાંદોદ તાલુકાની આકાંક્ષી બ્લોક તરીકે...