“તમે સ્પીકરના અધિકારના રક્ષક નથી”,અમિત શાહ ગૃહમાં અખિલેશ યાદવ પર કેમ ગુસ્સે થયા?
સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ગુરુવારે લોકસભામાં ‘વક્ફ એમેન્ડમેન્ટ બિલ-2024’ રજૂ કર્યું હતું. આ દરમિયાન ગૃહમાં વિપક્ષી દળોએ એક અવાજે આ બિલનો વિરોધ કરતા હોબાળો મચાવ્યો ...
અખિલેશ યાદવે કરહલ વિધાનસભાના સભ્યપદેથી આપ્યું રાજીનામું
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કરહાલ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે યુપી વિધાનસભામાં વિપક્ષના નેતા પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે. હવે કરહલ વિધાન...
‘4 જૂન પછી બંને શહેજાદા વેકેશન પર જશે ખટાખટ ખટાખટ’, PM મોદીના રાહુલ પર પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશની પ્રતાપગઢ બેઠક પર ભાજપ (BJP)ની જનસભામાં સંબોધન દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. તે?...
હવે UPના કન્નૌજમાં ખેલા હોબે! ભત્રીજો નહીં, ખુદ અખિલેશ ઉતરશે ચૂંટણી મેદાનમાં! મંથન શરૂ
તાજેતરમાં, યાદી જાહેર કરતી વખતે, સમાજવાદી પાર્ટીએ કન્નૌજ અને બલિયા બેઠકો પરથી ઉમેદવારોની જાહેરાત કરી હતી. અખિલેશ યાદવે કન્નૌજથી તેમના પરિવારના સભ્ય અને લાલુ પ્રસાદ યાદવના જમાઈ તેજ પ્રતાપ ય...
બંને શહેઝાદાને નથી મળી રહી ચાવી….અલીગઢમાં PM મોદીનું રાહુલ-અખિલેશ પર નિશાન
લોકસભા ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અલીગઢમાં એક વિશાળ રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, છેલ્લી વખતે ...
PM મોદીના અખિલેશ યાદવ અને તેજસ્વી પર પ્રહાર, ભગવાન શ્રી કૃષ્ણનો ઉલ્લેખ કરીને પૂછ્યા સવાલ
લોકસભા ચૂંટણીને લઈ PM મોદીએ આજે ઉત્તર પ્રદેશના અમરોહામાં જાહેરસભા સંબોધી હતી. આ દરમિયાન PM મોદીએ બિહારના ભૂતપૂર્વ ડેપ્યુટી CM તેજસ્વી યાદવ અને UPના પૂર્વ CM અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું. તેમણે કહ્...
હવે સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ CBIના રડારમાં, ગેરકાયદેસર ખાણકામ મામલે પાઠવ્યુ સમન્સ
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને સીબીઆઈએ નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. અખિલેશ યાદવને સાક્ષી તરીકે 29 ફેબ્રુઆરીએ રજૂ થવા માટે કહ્યુ છે. આ સમગ્ર મામલો સપાના મુખ્યમંત્રી તરીકેન...
ઉત્તરથી દક્ષિણ સુધી INDIA ગઠબંધનને ઝટકો: રાજ્યસભા ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં ક્રોસ-વોટિંગ
લોકસભા ચૂંટણી પહેલા હાલ રાજ્યસભાની ચૂંટણી માટે ત્રણ રાજ્યોની 15 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. જેમાં ઉત્તરપ્રદેશની 10, કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશની એક સીટનો સમાવેશ થાય છે. આ બધાની વચ્ચે મો?...
લોકસભા ચૂંટણી માટે અખિલેશ યાદવે વધુ 11 ઉમેદવારો કર્યા જાહેર, ગાઝીપુરથી મુખ્તાર અંસારીના ભાઈને મેદાનમાં ઉતાર્યા
સમાજવાદી પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે વધુ 11 ઉમેદવારોનું એલાન કરી દીધુ છે. પાર્ટીએ મુઝફ્ફરનગર, ગાઝીપુર જેવી મહત્વપૂર્ણ લોકસભા બેઠકો પર પણ ઉમેદવારો ઉતાર્યા છે. મુઝફ્ફરનગરથી હરેન્દ્ર મલિ...
અખિલેશ, નીતીશ અને મમતાના ઇનકારથી બેક ફુટ પર કોંગ્રેસ : બુધવારની INDIAગઠબંધનની બેઠક રદ થઇ
વિપક્ષી ગઠબંધન INDIAની આવતીકાલ તા. ૬ ડિસેમ્બર અહીં યોજાવાની બેઠક રદ્દ જાહેર કરાઈ છે.કહેવાય છે કે ત્રણ અગ્રીમ નેતાઓએ તે મીટીંગમાં સામેલ થવાનો ઇનકાર કરતાં આ મીટીંગ રદ્દ કરાઈ છે.કોંગ્રેસ પ્રમુખ ખ?...