ધોરણ-12ના તમામ વિદ્યાર્થીઓને મળશે રૂ.15000, આંધ્રપ્રદેશમાં શરૂ થશે યોજના
આંધ્રપ્રદેશમાં એનડીએના ગઠબંધન હેઠળની એન.ચંદ્રબાબુ નાયડુ (Andhra Pradesh CM N. Chandrababu Naidu)ની સરકારે તલ્લિકી વંદનમ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ધોરણ-1 થી ધોરણ-12ના તમામ વિદ્યાર્થીઓને વાર્ષિક 15 હજાર રૂપિયા આપવ?...