મથુરાના બાંકે બિહારી મંદિરની આસપાસ કોરિડોર બનશે, રસ્તા પરથી દબાણ હટાવવાનો હાઈકોર્ટનો આદેશ
અલ્હાબાદ હાઈકોર્ટે સોમવારે ઉત્તર પ્રદેશ સરકારને બાંકે બિહારી મંદિરના કોરિડોરના નિર્માણ માટે લીલી ઝંડી આપી છે અને પીઆઈએલ પર આગામી સુનાવણી માટે 31 જાન્યુઆરી, 2024 નક્કી કરી છે. મુખ્ય ન્યાયાધીશ પ...
રામજન્મભૂમિ કેસ પરથી સમજો કે ASI સરવે કેટલો મહત્વપૂર્ણ : શું જ્ઞાનવાપી પર મુસ્લિમ પક્ષનો દાવો પલટી શકે છે; જાણો સંપૂર્ણ કહાની
સરવેનો વિરોધ કરતાં મુસ્લિમ પક્ષે દલીલ કરી છે કે કોર્ટ પુરાવાને ખોટી રીતે બનાવવાની મંજૂરી આપી શકે નહીં. જ્યારે ASIએ સોગંદનામું આપ્યું છે કે સરવેથી સ્ટ્રક્ચરને કોઈ નુકસાન થશે નહીં. આપણે અયોધ્ય?...