BROએ છેક અમરનાથ ગુફા સુધી ગાડી પહોંચે તેવો રસ્તો બનાવતા PDPને પડ્યો વાંધો, કહ્યું ‘આ હિન્દુઓ વિરુદ્ધ મોટો અપરાધ…’ અપરાધ…
કેન્દ્ર સરકારે અમરનાથ યાત્રા જનારા શ્રદ્ધાળુઓને મોટી ભેટ આપી છે, ઉપરાંત છેક ગુફા સુધી વાહનો જઈ શકે તે રીતે પહાડી માર્ગને પહોળો કરાતા મોટી રાહત થઈ છે. ભારતીય સેના નું બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશ?...
11 દિવસમાં 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથ યાત્રા કરી, ગઈકાલે 18 હજારથી વધુએ દર્શન કર્યા
અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરુ થઈ ત્યારથી અત્યાર સુધીમાં છેલ્લા 11 દિવસમાં 1 લાખ કરતા પણ વધારે શ્રદ્ધાળુઓએ યાત્રા કરી છે. આ સિવાય અધિકારીએ જણાવ્યુ હતું કે ગઈકાલે 18 હજારથી વધુ યાત્રાળુઓએ પવિત્ર ગુ?...