અમદાવાદમાં રખડતા શ્વાનોનો વધતો આતંક: 6 મહિનામાં 46,634 ડોગ બાઈટના કેસ, રોજ 250થી વધુ લોકો બન્યા ભોગ
અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. વર્ષ 2026ના પ્રથમ છ મહિનાના સામે આવેલા આંકડા ચિંતા વધારનારા છે. શહેરમાં માત્ર છ મહિનામાં જ 46,634 લોકોને શ્વાન કરડવાના કેસ નોંધ...