614 વર્ષ પછી અમદાવાદનાં નગરદેવી માતા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે; 6.25 કિ.મી.લાંબી યાત્રા
અમદાવાદ સ્થાપના દિવસ એક વિશેષ ઐતિહાસિક પ્રસંગ બનવા જઈ રહ્યો છે, કારણ કે 614 વર્ષ પછી માતા ભદ્રકાળીની નગરયાત્રા નીકળશે. નગરયાત્રાના મહત્વપૂર્ણ બિંદુઓ: તારીખ: 26 ફેબ્રુઆરી 2025 નગરદેવી: માતા ભદ?...
ગૃહમંત્રી અમિત શાહે મહાકુંભમાં અકસ્માત પર શું કહ્યું? નિવેદન બહાર આવ્યું છે
ગૃહમંત્રી અમિત શાહે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે સવારે થયેલી નાસભાગ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે X પર લખ્યું, ‘મહાકુંભમાં થયેલા દુ:ખદ અકસ્માતથી હું ખૂબ જ દુઃખી છું. આ અકસ્માતમા...
મહાકુંભ દુર્ઘટના અંગે વડાપ્રધાન મોદી ક્ષણે ક્ષણની લઇ રહ્યા છે અપડેટ, CM યોગી સાથે 2 કલાકમાં 3 વખત કરી વાત
મહાકુંભ 2025 દરમિયાન સંગમ ઘાટ પર ભાગદોડ થવાથી ઘણા લોકો ઘાયલ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. મહત્વપૂર્ણ અપડેટ્સ: 🔹 PM મોદી અને CM...
ગુજરાત માં આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF)નું ઉદ્ઘાટન શ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં સંપન્ન થયું
હિન્દુઆધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF)નું ઉદ્ઘાટનમાં શ્રી અમિતભાઈ શાહ કિન્દ્રીય ગૃહ મંત્રી, ભારત સરકાર)ના હસ્તેમા શ્રી સુરેશ ભણાજીજોશ?...
અમિત શાહ આવતીકાલે ડ્રગ ટ્રાફિકિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા પર પરિષદની અધ્યક્ષતા કરશે
માદક દ્રવ્યોના જોખમ સામે સંકલન કાર્યવાહીને વધુ મજબૂત બનાવવા માટે, ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં ‘ડ્રગ ટ્રાફિકિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા’ પર પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરશે. ન...
ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધન પર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક
દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ પાર્ટી ના વરિષ્ઠ નેતા ડૉ.મનમોહન સિંહ નું 26 ડિસેમ્બરની રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં ?...
ડૉ. મનમોહન સિંહનાં નિધન પણ PM મોદી, ભૂપેન્દ્ર પટેલે આપી શ્રધ્ધાંજલી
દેશના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું આજે 92 વર્ષની વયે નિધન થયું હતું. તબિયત બગડવાને કારણે તેમને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બે વખત દેશના વડા પ્રધાન રહી ચૂકેલા ડૉ. ...
સંસદ ભવન પર હુમલાના 23 વર્ષ પૂર્ણ, PM મોદી સહિત વરિષ્ઠ નેતાઓએ શહીદોને પાઠવી શ્રદ્ધાંજલિ
દેશના સંસદ ભવન (Parliament House) પર થયેલા હુમલાના 23 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન (PM) અને ઉપરાષ્ટ્રપતિ (Vice President) સહિત વરિષ્ઠ નેતાઓએ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નર?...
દેવેન્દ્ર ફડણવીસે લીધા મુખ્યમંત્રી પદના શપથ, પીએમ મોદીએ આપી હાજરી
ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ પ...
મહારાષ્ટ્રમાં સીએમથી લઈને મંત્રાલય સુધી… અમિત શાહ સાથેની બેઠકમાં આ બાબતો પર સહમતિ થઇ
મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે હજુ સસ્પેન્સ છે. જો કે મુખ્યમંત્રી ભાજપના જ હશે તે નિશ્ચિત છે. મોડી રાત સુધી ગૃહમંત્રી અમિત શાહના ઘરે મહાયુતિના નેતાઓની બેઠક ચાલી હતી. 2 કલાકથી ?...