લોકોને જેલમાં પૂર્યા, બંધારણને કચડી નાખ્યું…’, ઈમરજન્સીના 50 વર્ષ પૂરાં થતાં PM મોદીનું નિવેદન
આજના દિવસે, 25 જૂન 2025ના રોજ, ભારતની લોકશાહી ઇતિહાસમાં જે દિવસ કાળામાં લખાયેલો છે — તે 1975ની કટોકટીને યાદ કરતાં કેન્દ્ર સરકાર "સંવિધાન હત્યા દિવસ" તરીકે ઉજવી રહી છે. દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમ ખાત...
ભારતીય ભાષાઓ જ આપણી ઓળખ, અંગ્રેજી બોલનારા શરમાશે: અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભારતીય ભાષાઓના મહત્વ પર ભાર મૂકતા આજે કહ્યું હતું કે ભારતની ભાષાગત વિરાસતને ફરીથી પ્રાપ્ત કરવાનો અને આપણી સ્થાનિક ભાષાઓ પર ગર્વ કરીને દુનિયાનું નેતૃત્વ કરવ?...
જાતિ આધારિત વસ્તી ગણતરીનું એલાન, સરકારે જાહેર કર્યું નૉટિફિકેશન, આ વખતે લોકોને મળશે ખાસ ઓપ્શન
કેન્દ્રીય ગૃહમંત્રીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ, મહા રજિસ્ટ્રાર અને વસતી ગણતરી કમિશનર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી વસતી ગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ત્યારબાદ વસતી ?...
આતંકી સંગઠનોના નામ લઈને અમિત શાહે જણાવી ઓપરેશન સિંદૂરની હકીકત
પહલગામમાં 22 એપ્રિલે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો બદલો ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરથી લીધો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમ?...
વિદેશ પ્રધાન એસ જયશંકરની સુરક્ષા વધારવામાં આવી, હવે બુલેટપ્રૂફ કારમાં મુસાફરી કરશે
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને, વિદેશ મંત્રી એસ. જયશંકરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલય (MHA) એ તેમની સુરક્ષા વધારી દીધી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા ત?...
વડાપ્રધાન મોદી આવતીકાલે સીસીએસ સાથે યોજશે બેઠક, જાણો કયા મુદ્દે ચર્ચા થશે
'ઓપરેશન સિંદૂર' બાદ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા નીતિમાં મોટો ફેરફાર થવાની શક્યતાઓ વચ્ચે આવતીકાલે 14 મેના રોજ કેન્દ્ર સરકાર સવારે 11 વાગ્યે દિલ્હીમાં હાઈ લેવલ CCSની બેઠક યોજાવાની છે. કેબિનેટ કમિટી ?...
મીડિયાને ભારત સરકારની સખ્ત સુચના, બિનજરૂરી રેડ સાયરનના અવાજનો ન કરે ઉપયોગ
ભારત સરકારના ગૃહ મંત્રાલય (MHA)એ દેશની તમામ ટીવી અને ડિજિટલ મીડિયા ચેનલોને એક એડવાઈઝરી આપતા ચેતવણી આપી છે કે, તેઓ દ્વારા તેમના રિપોર્ટિંગ, ડિબેટ અથવા વિઝ્યુઅલ પેકેજોમાં સિવિલ ડિફેન્સ એર રેઇડ સ...
દુશ્મન દેશની અફવાઓને ભારતે ફગાવી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું, ‘દાવા તદ્દન ખોટા’
ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે સતત ચોથા દિવસે પણ સરહદ પર તણાવ ચરમ પર છે, યુદ્ધ જેવી સ્થિતિ છે. પાકિસ્તાને રાજસ્થાનથી પંજાબ અને જમ્મુ-કાશ્મીર સુધીની સરહદો પર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી છે. ભારતી...
ભારત-પાકિસ્તાન તણાવ: રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂર પડે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરવા ગૃહ મંત્રાલયે આપી સત્તા
ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂરિયાત સમયે કટોકટીનો અમલ કરવાની છૂટ આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને વહીવટક?...
અમિત શાહે બોલાવી ઈમરજન્સી મીટિંગ, ગુજરાત સહિત 9 રાજ્યોના મુખ્યમંત્રી થયા સામેલ
ઓપરેશન સિંદૂર (Operation Sindoor)ને લઈ પાકિસ્તાન હચમચી ઉઠ્યું છે. આ તરફ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે પાકિસ્તાન અને નેપાળની સરહદે આવેલા રાજ્યોના મુખ્યમંત્રીઓ, મુખ્ય સચિવો અને DGPની તાત્કાલ?...