વિદેશ પ્રધાન એસ જયશંકરની સુરક્ષા વધારવામાં આવી, હવે બુલેટપ્રૂફ કારમાં મુસાફરી કરશે
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને, વિદેશ મંત્રી એસ. જયશંકરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલય (MHA) એ તેમની સુરક્ષા વધારી દીધી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા ત?...
વડાપ્રધાન મોદી આવતીકાલે સીસીએસ સાથે યોજશે બેઠક, જાણો કયા મુદ્દે ચર્ચા થશે
'ઓપરેશન સિંદૂર' બાદ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા નીતિમાં મોટો ફેરફાર થવાની શક્યતાઓ વચ્ચે આવતીકાલે 14 મેના રોજ કેન્દ્ર સરકાર સવારે 11 વાગ્યે દિલ્હીમાં હાઈ લેવલ CCSની બેઠક યોજાવાની છે. કેબિનેટ કમિટી ?...
મીડિયાને ભારત સરકારની સખ્ત સુચના, બિનજરૂરી રેડ સાયરનના અવાજનો ન કરે ઉપયોગ
ભારત સરકારના ગૃહ મંત્રાલય (MHA)એ દેશની તમામ ટીવી અને ડિજિટલ મીડિયા ચેનલોને એક એડવાઈઝરી આપતા ચેતવણી આપી છે કે, તેઓ દ્વારા તેમના રિપોર્ટિંગ, ડિબેટ અથવા વિઝ્યુઅલ પેકેજોમાં સિવિલ ડિફેન્સ એર રેઇડ સ...
દુશ્મન દેશની અફવાઓને ભારતે ફગાવી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું, ‘દાવા તદ્દન ખોટા’
ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે સતત ચોથા દિવસે પણ સરહદ પર તણાવ ચરમ પર છે, યુદ્ધ જેવી સ્થિતિ છે. પાકિસ્તાને રાજસ્થાનથી પંજાબ અને જમ્મુ-કાશ્મીર સુધીની સરહદો પર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી છે. ભારતી...
ભારત-પાકિસ્તાન તણાવ: રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂર પડે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરવા ગૃહ મંત્રાલયે આપી સત્તા
ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂરિયાત સમયે કટોકટીનો અમલ કરવાની છૂટ આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને વહીવટક?...
અમિત શાહે બોલાવી ઈમરજન્સી મીટિંગ, ગુજરાત સહિત 9 રાજ્યોના મુખ્યમંત્રી થયા સામેલ
ઓપરેશન સિંદૂર (Operation Sindoor)ને લઈ પાકિસ્તાન હચમચી ઉઠ્યું છે. આ તરફ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે પાકિસ્તાન અને નેપાળની સરહદે આવેલા રાજ્યોના મુખ્યમંત્રીઓ, મુખ્ય સચિવો અને DGPની તાત્કાલ?...
ઓપરેશન સિંદૂર બાદ અમિત શાહની પહેલી મોટી પ્રતિક્રિયા સામે આવી, આખા દેશે વધાવી લીધી વાતને
પાકિસ્તાનની કમર તોડી નાખતી ભારતની એર સ્ટ્રાઈક બાદ હવે ભારત સરકારના મોટા મંત્રીઓની પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી છે. ઓપરેશન સિંદૂરથી ઉત્સાહિત થયેલાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની પહેલી મો...
દેશભરમાં એકસાથે થશે મોક ડ્રીલ, ગૃહ મંત્રાલયે આજે સવારે બોલાવી મોટી બેઠક
પહેલગામ આતંકવાદી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. પાકિસ્તાન વારંવાર દાવો કરી રહ્યું છે કે ભારત ગમે ત્યારે તેના પર મોટો હુમલો કરી શકે છે. આને લઈને પાકિસ્તાન ...
‘પાકિસ્તાનીઓને વીણી-વીણીને ઘરભેગા મોકલી દો’, અમિત શાહે તમામ મુખ્યમંત્રીને આપ્યો આદેશ
પહેલગામ આતંકવાદી હુમલા બાદ હવે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે. ગ?...
126માંથી 6 જિલ્લામાં જ નક્સલવાદીઓની મોટી અસર, 32 જિલ્લામાં સીમિત
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના દાવાની દિશામાં નક્સલવાદ સામેની લડાઈએ નોંધપાત્ર સફળતા મેળવી છે. ચાલો આ વિકાસને થોડું વિગતે સમજીએ: નક્સલવાદ વિરુદ્ધ લડત – મુખ્ય આંકડાઓ (2023-2024) વર્ષ ઠાર મરા?...