રાજસ્થાનમાં BJPની સરકાર બની રહી છે, જનતા જાદુગર બનીને ગેહલોતને ગાયબ કરી દેશે: અમિત શાહ
રાજસ્થાનમાં 25 નવેમ્બરના રોજ થનાર વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલ પ્રચાર અભિયાન આજે સાંજે બંધ થઈ જશે. તે પહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, રા?...
‘સરકાર બનતા જ 4% મુસ્લિમ આરક્ષણ હટાવી દઈશું’ તેલગાણામાં ગૃહમંત્રી અમિત શાહનું એલાન, 30 નવેમ્બરે મતદાન
તેલંગાણા વિધાનસભાની 119 બેઠકો માટે 30 નવેમ્બરે મતદાન થશે, જેના પરિણામો બાકીના ચાર રાજ્યોની સાથે 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જેને લઈને ચૂંટણીને લઈને ચાલતી તેજ ગતિવિધિઓ વચ્ચે જગતિયાલમાં એક ચ...
500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, શક્તિપીઠોનો વિકાસ…; ભાજપે છત્તીસગઢમાં જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો
છત્તીસગઠમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે બીજેપીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. ગૃહમંત્રી અમિત શાહે રાયપુરમાં ભાજપ કાર્યાલય કુશાભાઉ ઠાકરે પરિસરમાં બીજેપીનો ચૂંટણી ઢંઢેરો જાહે...
ભારતનું ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી તરફ પ્રયાણ, સાણંદમાં આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઈઝરનું થશે ઉત્પાદન
કેન્દ્ર સરકારે ગ્રીન હાઈડ્રોજન મિશન પ્રોજેક્ટની જાહેરાત કર્યા બાદ ગુજરાતમાં હાઈડ્રોજન બનાવવા માટેના આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝર બનાવતી કંપનીના શ્રી ગણેશ કરાયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિ?...
મન કી બાતના 100 એપિસોડની ઉજવણી, ‘Igniting Collective Goodness: MannKiBaat@100’ બુક થઈ લોન્ચ
બ્લુક્રાફ્ટ ડિજિટલ ફાઉન્ડેશને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) લોકપ્રિય રેડિયો શો ‘મન કી બાત’ના 100 એપિસોડનું સંકલન, ‘ઇગ્નાઇટીંગ કલેક્ટિવ ગુડનેસ: મનકીબાત@100’ પુસ્તકનું વિમોચન કરવાની જાહે?...
મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે સંગઠનમાં ફેરફાર?: અડધી રાત્રે ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહની મહત્વની બેઠક, ચર્ચાઓ-અટકળો શરૂ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા છે. 14 ઓક્ટોબરે તેમનો ગુજરાતમાં પહેલો દિવસ હતો જેમાં તેમણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચેની ...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ફરી આવશે ગુજરાત, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ નિહાળે તેવી શક્યતા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા આવે તેવી શક્યતા છે. અમિત શાહ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી વર્લ્ડ કપની મેચ જોવા આવે તેવી શક્યતા છે. અમિત શાહ બે દિવસના ગુજ?...
2 વર્ષમાં નક્સલવાદીઓને સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવશે’: ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં નક્સલવાદી હિંસા સામે સંઘર્ષ કરી રહેલા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્ર...
વામપંથી ઉગ્રવાદ પર આજે અમિત શાહની મોટી બેઠક, 10 રાજ્યના મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન બેઠકમાં થશે સામેલ
આજે સવારે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) વામપંથી ઉગ્રવાદ પર સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં વામપંથી ઉગ્રવાદથી પ્રભાવિત રહેલા 10 રાજ્ય બિહાર, ઓડિશા, મહાર?...
PM મોદી બાદ હવે ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાતના આંગણે: અમદાવાદ-ગાંધીનગરમાં ₹1,651 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
હાલમાં PM નરેન્દ્ર મોદી પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસ માટે અહીં આવી પહોંચ્યા હતા. જે બાદ શુક્રવાર (29 સપ્ટેમ્બર) ના રોજ ગૃહમંત્રી અમિત શાહ પણ પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ માટે અમદાવાદ પહો?...