હિંસાનાં 50 દિવસ બાદ પણ નથી સુધરી સ્થિતિ, સ્કોર્પિયોમાં બ્લાસ્ટ થતા 3 લોકો ઘાયલ
મણિપુરમાં હિંસક ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. કેટલીક જગ્યાએ ગોળીબાર અને કેટલીક જગ્યાએ વિસ્ફોટના સમાચાર સામે આવી રહ્યા છે. તમામ કાર્યવાહી છતાં બદમાશો તેમની હરકતો કરી રહ્યા છે. જોકે રાજ્યમા?...
કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે બિપરજોઇ વાવાઝોડાથી અસરગ્રસ્ત કચ્છ – ભુજ જીલ્લાનું હવાઇ નિરીક્ષણ કર્યુ
માંડવી હોસ્પિટલમાં દાખલ ગર્ભવતી મહિલાઓ અને વૃધ્ધો ની મુલાકાત લઇ તેઓના ખબર-અંતર પુછી, હોસ્પિટલમાં જન્મ લીધેલ બાળકના માતાની મુલાકાત લીધી. ગૃહમંત્રી અમિતભાઇ શાહ બિપરજોઇ વાવાઝોડાથી ખેડૂતોન?...