પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે શાહ રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા, વિદેશ મંત્રાલયના કાર્યાલય ખાતે વિશ્વના ટોચના ડિપ્લોમેટ સાથે બેઠક
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે ભારત સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. બુધવારે પાકિસ્તાન વિરુદ્ધ 5 કઠિન નિર્ણયો લીધા બાદ, હવે આજે ગુરુવારે, વિદેશ મંત્રી એસ. જય...
પહેલગાવમાં આ આતંકીઓએ લીધા 26 પ્રવાસીઓની જીવ, તમે પણ જોઇ લો ચહેરા
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 26 પ્રવાસીઓની હત્યા કરનારા આતંકવાદીઓનો પહેલો સ્કેચ જાહેર કરવામાં આવ્યો છે. આ આતંકવાદીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા તરીકે થઈ છે. એવું કહેવામાં આવ...
ઘટનાસ્થળે જાઓ, આતંકી હુમલા બાદ સાઉદી અરેબિયાથી વડાપ્રધાન મોદીના નિર્દેશ, અમિત શાહ જમ્મુ કાશ્મીર રવાના
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાને લઈને કેન્દ્ર સરકાર આક્રમક છે. સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિ?...
‘ઐતિહાસિક ક્ષણ, હાંસિયામાં ધકેલાયેલા લોકોને…’, વક્ફ બિલ પાસ થઈ જતાં PM મોદીનું મોટું નિવેદન
વક્ફ સુધારા બિલને સંસદે મંજૂરી આપી દીધી છે. લોકસભા બાદ રાજ્યસભામાં પણ વક્ફ સંશોધન બિલ 2025 પસાર કરવામાં આવ્યું હતું. જેમાં 128 સાંસદોએ બિલની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે 95 એ વિરોધ કર્યો હતો. ?...
લોકસભામાં પાસ થયું વકફ સુધારા બિલ, મોદી સરકારનું મોટું એક્શન, હવે રાજ્યસભામાં ખરી કસોટી
દેશભરમાં મુસ્લિમ સંપત્તિનો મનમાન્યા ઢંગથી વહિવટ કરી રહેલા વકફ બોર્ડની 'પાંખ કાપતું' પહેલું મોટું એક્શન મોદી સરકારે લીધું છે. કેન્દ્ર સરકારે આજે લોકસભામાં વકફ સુધારા બિલને પાસ કરાવી દીધું છ...
મણિપુર, નાગાલેન્ડ અને અરૂણાચલમાં છ મહિના માટે વધારાયું AFSPA, ગૃહમંત્રાલયનું નોટિફિકેશન જાહેર
કેન્દ્ર સરકારે હાલની પરિસ્થિતિને જોતાં પૂર્વોત્તરના ત્રણ રાજ્યો મણિપુર, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશમાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA)ને છ મહિના સુધી લંબાવ્યો છે. ગૃહમંત્રાલયન?...
ઓલા, ઉબેર જેવી કંપનીઓ માટે ખતરાની ઘંટડી! ટેક્સી સેવા શરૂ કરવાનો સરકારનો પ્લાન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, 'સરકારના પ્રયાસોથી ટૂંક સમયમાં સહકારી ટેક્સી સેવા શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત કાર, ઓટો અને બાઇક ટેક્સી ચલાવતા લોક...
એકસાથે 32 નેતાઓની સુરક્ષા પરત ખેંચી લેવાઈ, ગૃહ મંત્રાલયે લીધો ચોંકાવનારો નિર્ણય, જાણો કેમ
ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે પોતાના જ 30 થી વધુ નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. બુધવારે જ આ સંદર્ભમાં એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હોવાના અહેવાલ છે. આ લિસ્ટમાં સામ?...
614 વર્ષ પછી અમદાવાદનાં નગરદેવી માતા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે; 6.25 કિ.મી.લાંબી યાત્રા
અમદાવાદ સ્થાપના દિવસ એક વિશેષ ઐતિહાસિક પ્રસંગ બનવા જઈ રહ્યો છે, કારણ કે 614 વર્ષ પછી માતા ભદ્રકાળીની નગરયાત્રા નીકળશે. નગરયાત્રાના મહત્વપૂર્ણ બિંદુઓ: તારીખ: 26 ફેબ્રુઆરી 2025 નગરદેવી: માતા ભદ?...
ગૃહમંત્રી અમિત શાહે મહાકુંભમાં અકસ્માત પર શું કહ્યું? નિવેદન બહાર આવ્યું છે
ગૃહમંત્રી અમિત શાહે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે સવારે થયેલી નાસભાગ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે X પર લખ્યું, ‘મહાકુંભમાં થયેલા દુ:ખદ અકસ્માતથી હું ખૂબ જ દુઃખી છું. આ અકસ્માતમા...