Cyclone Michaung આજે કરશે લેન્ડફોલ! 8નાં મોત, ફ્લાઈટ્સ રદ, રાજ્યોમાં આફત
દેશના દક્ષિણી રાજ્યોમાં ચક્રવાત મિચૌંગનો કહેર જોવા મળી રહ્યો છે. ચેન્નાઈમાં ભારે વરસાદ અને ભારે પવનને કારણે ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે. સબવે અને રસ્તાઓ બંધ થયા છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલ?...
અમિત શાહની વ્યૂહરચના અને પીએમ મોદીની ગેરંટીના જાદુ એ મધ્યપ્રદેશમાં ભાજપે ફરી જીતનો પાયો નાખ્યો
મધ્યપ્રદેશમાં ફરી એકવાર ભાજપની સરકાર આગળ છે. શરૂઆતના વલણોમાં ભાજપ કોંગ્રેસ કરતા ઘણો આગળ છે. જો શરૂઆતના વલણોને પરિણામોમાં પરિવર્તિત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં ફરી એકવાર ભાજપનું શાસન આવશ?...
તમિલનાડુથી આવેલા 400 સ્વંયસેવકોએ સોમનાથની સફાઈ કરી, ત્રિવેણી સંગમ પર હજારો દીવડા પ્રગટાવ્યા
તમિલનાડુમાંથી જગતગૂરૂ સેવા સંસ્થાના 400 જેટલા ભક્તો સમગ્ર દેશભરમાં પૌરાણિક મંદિરોની સફાઈ માટે અનોખી યાત્રા કરી રહ્યાં છે. ત્યારે આ સંસ્થાના 400 જેટલા ભાઈ બહેનો સોમનાથ પહોંચ્યા છે. સોમનાથ ટ્રસ?...
ભારત માટે રાહુ અને કેતુ સમાન છે રાહુલ ગાંધી અને કોંગ્રેસ : અમિત શાહના જોરદાર વળતા પ્રહારો
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના આજથી બે દિવસ બાકી રહ્યા છે. આજે (ગુરૂવારે) ચૂંટણી પ્રચારના આખરી દિવસે, ભાજપ અને કોંગ્રેસ 'એડી-ચોટી'નું જોર લગાડી રહ્યાં છે. સામ સામા પ્રહારો થઈ રહ્યાં છે. રાહુલ ગાંધ?...
રાજસ્થાનમાં BJPની સરકાર બની રહી છે, જનતા જાદુગર બનીને ગેહલોતને ગાયબ કરી દેશે: અમિત શાહ
રાજસ્થાનમાં 25 નવેમ્બરના રોજ થનાર વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલ પ્રચાર અભિયાન આજે સાંજે બંધ થઈ જશે. તે પહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, રા?...
‘સરકાર બનતા જ 4% મુસ્લિમ આરક્ષણ હટાવી દઈશું’ તેલગાણામાં ગૃહમંત્રી અમિત શાહનું એલાન, 30 નવેમ્બરે મતદાન
તેલંગાણા વિધાનસભાની 119 બેઠકો માટે 30 નવેમ્બરે મતદાન થશે, જેના પરિણામો બાકીના ચાર રાજ્યોની સાથે 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જેને લઈને ચૂંટણીને લઈને ચાલતી તેજ ગતિવિધિઓ વચ્ચે જગતિયાલમાં એક ચ...
500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, શક્તિપીઠોનો વિકાસ…; ભાજપે છત્તીસગઢમાં જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો
છત્તીસગઠમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે બીજેપીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. ગૃહમંત્રી અમિત શાહે રાયપુરમાં ભાજપ કાર્યાલય કુશાભાઉ ઠાકરે પરિસરમાં બીજેપીનો ચૂંટણી ઢંઢેરો જાહે...
ભારતનું ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી તરફ પ્રયાણ, સાણંદમાં આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઈઝરનું થશે ઉત્પાદન
કેન્દ્ર સરકારે ગ્રીન હાઈડ્રોજન મિશન પ્રોજેક્ટની જાહેરાત કર્યા બાદ ગુજરાતમાં હાઈડ્રોજન બનાવવા માટેના આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝર બનાવતી કંપનીના શ્રી ગણેશ કરાયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિ?...
મન કી બાતના 100 એપિસોડની ઉજવણી, ‘Igniting Collective Goodness: MannKiBaat@100’ બુક થઈ લોન્ચ
બ્લુક્રાફ્ટ ડિજિટલ ફાઉન્ડેશને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) લોકપ્રિય રેડિયો શો ‘મન કી બાત’ના 100 એપિસોડનું સંકલન, ‘ઇગ્નાઇટીંગ કલેક્ટિવ ગુડનેસ: મનકીબાત@100’ પુસ્તકનું વિમોચન કરવાની જાહે?...
મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે સંગઠનમાં ફેરફાર?: અડધી રાત્રે ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહની મહત્વની બેઠક, ચર્ચાઓ-અટકળો શરૂ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા છે. 14 ઓક્ટોબરે તેમનો ગુજરાતમાં પહેલો દિવસ હતો જેમાં તેમણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચેની ...