ગુજરાતમાં ‘એનાલોગ પનીર’ પર પ્રતિબંધ : જાણો શું છે નૉન-ડેરી પનીર અને સરકારે કેમ લીધો કડક નિર્ણય
ગુજરાત સરકારે ગ્રાહકોની સુરક્ષા અને ખાદ્ય ઉત્પાદનોની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને એનાલોગ અથવા નૉન-ડેરી પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન તથા વેચાણ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. રાજ્યના આરો?...