‘જાણીજોઈને ભેળસેળ’ : તિરુપતિ પ્રસાદ વિવાદમાં ચંદ્રબાબુ નાયડુનો જગન મોહન સરકાર પર આરોપ
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ તિરુપતિ પ્રસાદના લડ્ડુમાં ઉપયોગ થતા ઘી અંગે ફરી એક વખત પૂર્વ મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીની YSR કોંગ્રેસ સરકાર પર તીખો પ્રહાર કર્યો છે. ?...
‘હનુમાન સુપરમેન કરતા વધુ શક્તિશાળી, અર્જુન બેટમેન કરતા વધુ સારા’ : ચંદ્રબાબુ નાયડુ
ભારતીય મહાકાવ્ય પાત્રોને હોલીવુડના સુપરહીરો કરતા વધુ મજબૂત ગણાવતા, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ યુવાનોને ભગવાન રામ, કૃષ્ણ અને રામ રાજ્ય વિશે શીખવા માટે આગ્રહ કર્યો. "ભગ?...
આંધ્ર પ્રદેશના વેંકટેશ્વર મંદિરમાં નાસભાગ, 10 ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા કાશિબુગ્ગા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં આજે વહેલી સવારે બનેલી દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને શોકમાં મૂકી દીધું છે. અહીં ભાગદોડ (સ્ટામ્પીડ)ની ઘટનામાં 10 શ?...
આંધ્ર પ્રદેશમાં પીએમ મોદી : શ્રીશૈલમ મંદિરે પૂજા, વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યાં
16 ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશની મહત્વપૂર્ણ પ્રવાસના ભાગરૂપે નંદ્યાલ જિલ્લાના શ્રીશૈલમ સ્થિત પ્રસિદ્ધ શ્રી ભ્રમરમ્બા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમની મુલાકાત લ?...
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબીનો થતો હતો ઉપયોગ, CM નાયડુના આ નિવેદન બાદ વાર-પલટવાર
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના એક નિવેદનથી રાજનીતિ તેજ થઇ ગઇ છે. આવું નિવેદન આપ્યું છે, જેનાથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. સીએમ નાયડુએ YSRCP સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્...