આંધ્ર પ્રદેશમાં પીએમ મોદી : શ્રીશૈલમ મંદિરે પૂજા, વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યાં
16 ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશની મહત્વપૂર્ણ પ્રવાસના ભાગરૂપે નંદ્યાલ જિલ્લાના શ્રીશૈલમ સ્થિત પ્રસિદ્ધ શ્રી ભ્રમરમ્બા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમની મુલાકાત લ?...
‘હવે ‘સનાતન ધર્મ રક્ષણ બોર્ડ’ સ્થાપવાનો સમય’: તિરુપતિ મંદિર પ્રસાદ વિવાદ બાદ બોલ્યા આંધ્ર પ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ- મંદિરોની રક્ષા માટે રાષ્ટ્રીય સ્તરે બનાવાય બોર્ડ
આંધ્ર પ્રદેશના તિરુપતિ સ્થિત વિશ્વવિખ્યાત અને ભારતનાં પવિત્ર હિંદુ મંદિરો પૈકીનાં એક વેંકટેશ્વર સ્વામી મંદિરે (Tirupati Temple) ભક્તો માટે બનતા પ્રસાદમાં જાનવરોની ચરબી અને ફિશ ઓઇલનો ઉપયોગ થયો હોવા...