શિલ્પ સ્થાપત્ય વાસ્તુશાસ્ત્ર સાથેનું દર્શનીય શિવાલય એટલે જશોનાથ મહાદેવ
ભાવનગરમાં રાજવી પરિવાર દ્વારા નિર્માણ થયેલ શિવ સ્થાનક એટલે જશોનાથ મહાદેવ એ નગરનું આસ્થા કેન્દ્ર રહ્યું છે. શિલ્પ સ્થાપત્ય વાસ્તુશાસ્ત્ર સાથેનું દર્શનીય શિવાલય એટલે જશોનાથ મહાદેવ. ગોહિલ?...
સોમનાથ મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
સોમનાથ એટલે "ચંદ્રનો સ્વામી" (સોમ = ચંદ્ર, નાથ = સ્વામી). ઐતિહાસિક કથાઓ મુજબ, ચંદ્રદેવે પ્રભુ શિવનું ધ્યાન કર્યું ને તપસ્યા કરીને તેમના અર્શીવાદ મેળવ્યા હતા. ભગવાન શિવ તેમના પર પ્રસન્ન થઈને અહીં...