બનાસકાંઠાના જવાન ભાવેશ ચૌધરી જમ્મુ-કાશ્મીરમાં શહીદ, આજે ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે અંતિમ વિદાય
બનાસકાંઠાના લાખણી તાલુકાના નાદલ ગામના વીરપુત્ર, જવાન ભાવેશ ચૌધરીએ રાષ્ટ્રરક્ષામાં પોતાની જાન અર્પણ કરીને શહીદી પ્રાપ્ત કરી છે. જમ્મુ-કાશ્મીરમાં થયેલા ગ્રેનેડ વિસ્ફોટની ઘટના દરમિયાન તેમ?...
જમ્મુ-કાશ્મીરમાં LoC પર ‘ઑપરેશનલ ડ્યુટી’ દરમિયાન એક જવાન વીરગતિને પ્રાપ્ત
જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરના ટિક્કા પોસ્ટ નજીક નિયંત્રણ રેખા (LoC) પર ફરજ બજાવતી વખતે ભારતીય સેનાના બહાદુર સિપાહી બનોથ અનિલ કુમાર વીરગતિ પામ્યા છે. સરહદ પર થયેલી ટૂંક?...
કુલગામમાંથી ગુમ થયેલો સેનાનો જવાન પરત મળ્યો:ADGP કાશ્મીરે કહ્યું- મેડિકલ ચેક-અપ બાદ તેની પૂછપરછ કરાશે.
25 વર્ષીય જાવેદ અહેમદ કુલગામ જિલ્લાના અસ્થલ ગામનો રહેવાસી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે શનિવારે રાત્રે લગભગ 8 વાગ્યે આતંકવાદીઓએ તેની કારમાંથી તેમનું અપહરણ કર્યું હતું. કારમાંથી લોહીન?...