કૃષિથી લઈને શિક્ષા સુધી દરેક ક્ષેત્રે AIનો ઉપયોગ વધી રહ્યો છે, ત્યારે વૈશ્વિક કક્ષાએ ભારતની સ્થિતિ શું?
પૃથ્વી પર સૌથી બુદ્ધિમાન વ્યક્તિ મનુષ્ય છે. તેમજ માણસ કોઈપણ કામ વિચાર-વિમર્શ કરીને કરતો હોય છે. જો આ જ રીતે કોઈ મશીન કામ કરે તો તેને AI કહેવામાં આવે છે. હાલ પૂરા વિશ્વમાં AI ધૂમ મચાવી રહ્યું છે. AI એટ...
એઆઇનો વધુ વપરાશ વૈશ્વિક વીજળીનું સંકટ ઉભું કરી શકે છે, વૈજ્ઞાનિકોની ચેતવણી
અમેરિકાના એક વૈજ્ઞાનિકોના ગુ્પે તાજેતરમાં એક અહેવાલમાં જણાવાયું છે કે ઓપન હાઇનું એઆઇ ટૂલ ચેટજીપીટી દર કલાકે પ લાખ કિલો વોટ વીજળીનો ઉપયોગ કરે છે. આ ઘરોની સરખામણીમાં ૧૭ હજાર ગણી વધારે છે. કેટ...
ચૂંટણીમાં AIનો દુરુપયોગ કરનારાઓ પર સકંજો કરવા ચૂંટણી પંચ અને ગૂગલ તૈયાર, જાણો શું બનાવ્યો પ્લાન
છેલ્લા ઘણા સમયથી ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence) ખૂબ ચર્ચામાં છે, તેમજ ઘણા દિગ્ગજ સેલિબ્રિટીના ડીપફેક વીડિયો (Deepfake Video) પણ વાયરલ થવાની ઘટનાઓ સામે આવી છે. ડીપફેકનો ઉપયોગ ચૂંટણીઓમાં પ?...
આ તારીખોની આસપાસ થઇ શકે છે લોકસભા ચૂંટણીનું એલાન, જાણો કેટલા ચરણમાં મતદાન યોજાય તેવી શક્યતા
ચૂંટણી પંચ 14-15 માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 2019ની લોકસભા ચૂંટણીની જેમ આ વખતે પણ 7 તબક્કામાં જ ચૂંટણી કરાવવામાં આવશે. રિપોર્ટ અનુસાર એપ્રિલના બીજી અઠવાડિય?...
નજીકના ભવિષ્યમાં AIની મદદથી દરેક વ્યકિત પ્રોગ્રામર હશે, ટૂંક સમયમાં AGIનું આગમન થશે : જેનસેન હુઆંગ
વિશ્વની સૌથી મોટી ચીપ બનાવતી કંપની એનવીડિયાએ ઓપનએઇની ચેટજીપીટીના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ માટે હજારો એનવીડિયા જીપીયુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કંપનીના સીઇઓ જેનસન હુઆંગ સ?...
બિલ ગેટ્સે કરી પીએમ મોદી સાથે મુલાકાત, IIT દિલ્હીના વિદ્યાર્થીઓને કરી આ ખાસ અપીલ
માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ ગુરુવારે પીએમ મોદીને મળ્યા હતા, તે પહેલા તેઓ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) દિલ્હી ગયા હતા અને ત્યાંના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. બિલ ગેટ્?...
AI ને કારણે નહીં જાય નોકરીઓ, WITT ગ્લોબલ સમિટમાં માઇક્રોસોફ્ટના અનુભવીઓએ જણાવ્યું કારણ
અશોક શુક્લા, ડિરેક્ટર, એઆઈ વિઝન, સેમસંગ રિસર્ચ, એઆઈ નિષ્ણાત પ્રોફેસર અનુરાગ મેરીયલ, શૈલેષ કુમાર, ચીફ ડેટા સાયન્ટિસ્ટ, રિલાયન્સ જિયો, શૈલેષ કુમાર, ચીફ ડેટા સાયન્ટિસ્ટ, રિલાયન્સ જિયો, બીજા દિવસે...
૧૩માર્ચ બાદ ગમે ત્યારે લોકસભા ચૂંટણી જાહેર થઈશકે
લોકસભા ચૂંટણીની તારીખો ક્યારે જાહેર થઈ શકે છે તે અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. સૂત્રોના હવાલાથી પ્રાપ્ત સમાચાર મુજબ ચૂંટણી પંચ 13 માર્ચ પછી કોઈપણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરા?...
AI બદલી નાખશે ફિલ્મો અને દુનિયાની તસવીર, આ અનુભવીઓ જણાવશે આખી યોજના
વાર્ષિક કોન્ક્લેવ ‘What India Thinks Today’ 25 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ કોન્ક્લેવની આ બીજી આવૃત્તિ છે. નવી દિલ્હીમાં યોજાનાર કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલી હસ્તીઓ ભાગ લેશે. આ કોન્કલેવ 27મી ફેબ્?...
77% ભારતીયોના મતે AI દૂર કરશે ગરીબી, 82%ના મતે જીવન બદલાઈ જશે, સરવેમાં મોટો દાવો
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ગરીબી ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે. 77 ટકા ભારતીય આ અંગે આશાવાદી છે. એટલુ જ નહીં 82 ટકા ભારતીયોનું માનવુ છે કે આગામી પાંચ વર્ષમાં નોકરીઓ અને ઉદ્યોગોમાં એઆઈ આધારિત પર?...