હનુમાન જયંતિએ ‘રામાયણ’નું ટીઝર રિલીઝ, રણબીર કપૂર તરીકે ભગવાન રામની પ્રથમ ઝલક
બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મ રામાયણનું ટીઝર આખરે રિલીઝ થઈ ગયું છે, જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હનુમાન જયંતિના પાવન અવસર પર રિલીઝ કરાયેલા આ ટીઝરમાં રણબીર કપૂર ભગવાન રામ?...
હેમા માલિનીથી લઇને અરૂણ ગોવિલ સુધી…, આ દિગ્ગજ કલાકારોના પણ ભાવિનો આજે ફેંસલો
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આજે આવશે અને આ વખતે જૂનાની સાથે ઘણા નવા બૉલીવુડ સ્ટાર્સ પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં 14 સ્ટાર્સનું રાજકીય ભવિષ્ય દાવ પર છે. જનતાનું સમર્થન આ...
NIA ઓફિસરના રોલમાં યામી ગૌતમ, અરુણ ગોવીલે નિભાવ્યું વડાપ્રધાન મોદીનું પાત્ર
ફિલ્મ ઉરીમાં દમદાર અભિનયથી લોકોનું દિલ જીતનાર એકટ્રેસ યામી ગૌતમ ફરી એકવાર ફિલ્મ આર્ટીકલ 370 માં ધમાલ મચાવવા તૈયાર છે. આ ફિલ્મનું દિગ્દર્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા આદિત્ય સુહાસ જાંભલેએ કર?...
રામાનંદ સાગરની રામાયણના રામ-લક્ષ્મણ-સીતા અયોધ્યા પહોંચ્યા : અરુણ ગોવિલે કહ્યું, ‘અયોધ્યાનું રામ મંદિર આપણું રાષ્ટ્ર મંદિર હશે’, યુઝર્સે કહ્યું, ‘ભગવાન રામ પુષ્પકમાં અયોધ્યા આવ્યા’
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ અયોધ્યાના ગર્ભગૃહમાં થવાની છે. આ દરમિયાન, પ્રખ્યાત ટીવી શો રામાનંદ સાગરની સિરિયલ 'રામાયણ'માં શ્રીરામ માતા સીતા અને લક્ષ્મણની ભૂમિકા ભજવ?...