એસિડિટી થાય ત્યારે ભૂલથી પણ આ વસ્તુઓ ન લો, જાણો કયા ઘરેલું ઉપાયોથી મળશે રાહત
જો તમને એસિડિટી હોય તો તમારે આ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. ખાટાં ફળો (જેમ કે નારંગી, લીંબુ, દ્રાક્ષ), ટામેટાં, મસાલેદાર ખોરાક, ચરબીયુક્ત અથવા ચીકણો ખોરાક, ચોકલેટ, કાર્બોનેટેડ પીણાં, કોફી, આલ્કોહ...