રામજન્મભૂમિ કેસ પરથી સમજો કે ASI સરવે કેટલો મહત્વપૂર્ણ : શું જ્ઞાનવાપી પર મુસ્લિમ પક્ષનો દાવો પલટી શકે છે; જાણો સંપૂર્ણ કહાની
સરવેનો વિરોધ કરતાં મુસ્લિમ પક્ષે દલીલ કરી છે કે કોર્ટ પુરાવાને ખોટી રીતે બનાવવાની મંજૂરી આપી શકે નહીં. જ્યારે ASIએ સોગંદનામું આપ્યું છે કે સરવેથી સ્ટ્રક્ચરને કોઈ નુકસાન થશે નહીં. આપણે અયોધ્ય?...
જ્ઞાનવાપી મસ્જિદ સર્વેથી શું થશે ખુલાસા ? જાણો ક્યાં અને કેવી રીતે ભારતીય પુરાતત્વ ટીમ કરી રહી છે સર્વે
વારાણસી કોર્ટના આદેશ પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ની ટીમે જ્ઞાનવાપી કેમ્પસમાં વૈજ્ઞાનિક સર્વેનું કામ શરૂ કરી દીધું છે. આ સર્વે કાશી વિશ્વનાથ મંદિર પાસે આવેલ જ્ઞાનવાપી મસ્જિદમાં કરવામા?...