જયપુરમાં નોન વેજ વિરુદ્ધ અભિયાન ચલાવનાર કોણ છે ભાજપના ધારાસભ્ય બાલમુકુંદ આચાર્ય
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવનાર ભારતીય જનતા પાર્ટી (BJP)ના બાલમુકુંદ આચાર્ય ચર્ચામાં છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે અધિકારીઓને ચેતવણી આપતા જોવા મળી રહ?...
ભાજપ જીતશે તો કોણ બનશે છત્તીસગઢના મુખ્યમંત્રી, 4 નામ સૌથી આગળ, જાણો કયા કયા
છત્તીસગઢમાં ભાજપે સીએમના ચહેરા વગર ચૂંટણી લડી છે અને હાલ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તેલંગાણા સાથે રાજ્યમાં મતગણતરી ચાલી રહી છે જેમાં ભાજપ બહુમત સાથે આગળ ચાલી રહી છે ત્યારે જો ભાજપ જીતશે તો કોને ?...
કોણ બનશે CM ? ગેહલોતના નિવેદન પર પાયલોટે કહ્યું ‘…તેનો નિર્ણય હાઈકમાન્ડ કરશે’
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી (Rajasthan Assembly Elections 2023)ને લઈ તમામ પક્ષો પુરજોશમાં પ્રચાર અભિયાનમાં લાગી ગયા છે. કોંગ્રેસ પણ પોતાની સત્તા ટકાવી રાખવા મતદારોને રિઝવવામાં લાગી ગઈ છે. કોંગ્રેસ (Congress) દ્વાર?...
MP-રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની થઈ જાહેરાત, જાણો કઈ તારીખે યોજાશે ચૂંટણી
પાંચ રાજ્યોની 679 વિધાનસભા બેઠકો માટેની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ભારતીય ચૂંટણી પંચ (ECI) આજે 9 ઓક્ટોબ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મ...
PM મોદીએ સિલિન્ડર સસ્તા કર્યા, જોધપુરમાં આશરે રૂ. 5,000 કરોડની યોજનાઓનો શિલાન્યાસ કર્યો
PM મોદીએ ગુરુવારે રાજસ્થાનના જોધપુરની મુલાકાત લીધી હતી, આ દરમિયાન તેમણે ઉજ્જવલા સિલિન્ડર 100 રૂપિયા સસ્તું કર્યું અને સિલિન્ડર નવી કિંમત 600 રૂપિયાની જાહેરાત કરી. PM મોદીએગુરુવારે રાજસ્થાનના જો?...
‘એક દેશ એક ચૂંટણી’ને લઈ કમિટીની આજે પ્રથમ બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા
દેશમાં એક સાથે ચૂંટણી યોજવાની શક્યતા ચકાસવા અને ભલામણો કરવા માટે આજે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની (Ramnath Kovind) આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિની પ્રથમ બેઠક યોજાવા જઈ રહી છે. બેઠકમાં ભૂતપૂર?...
ભારતમાં વન નેશન વન ઈલેક્શન શક્ય છે ખરું? વિશ્વમાં કયા દેશોમાં આ રીતે થાય છે ચૂંટણી, શું છે ફાયદા-ગેરફાયદા
'વન નેશન વન ઈલેક્શન' (One Nation One Election) એ ભારતમાં લગભગ તમામ ચૂંટણીઓ એક જ સમયે યોજવાનો એક વિચાર છે. તેનો અર્થ એ છે કે દેશની કેન્દ્રીય સરકાર અને રાજ્ય સરકાર માટે અલગ-અલગ સમયે ચૂંટણી કરાવવાના બદલે, દર પાંચ ?...
ભાજપે નક્કી કરી નો-રિપીટ ફોર્મ્યુલા, 12 સાંસદો અને 40થી 50 ધારાસભ્યોની ટિકિટ કપાશે
ભાજપે મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી અને પછી 2024ની લોકસભા ચૂંટણી જીતવા માટે પ્લાન બનાવ્યો છે. ભાજપ મધ્યપ્રદેશની ચૂંટણીમાં નો-રિપીટ ફોર્મ્યુલાને અમલમાં મૂકવાની પ્રક્રિયામાં છે, જે અંતર્ગત જૂ...
2003માં મિસ્ટર બંટાધરની સરકાર હટી, MP હવે વિકસિત રાજ્ય બન્યું, અમિત શાહના ભોપાલમાં કોંગ્રેસ પર પ્રહાર
કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે રવિવારે ભોપાલમાં ગરીબ કલ્યાણ મહા અભિયાનની શરૂઆત કરી. આ સાથે તેમણે રાજ્યમાં ભાજપ સરકારના 20 વર્ષના રિપોર્ટ કાર્ડ પણ રજૂ કર્યા હતા. આ પ્રસંગે અમિત શાહ?...
મધ્યપ્રદેશમાં જ્યાં ભાજપ નિષ્ફળ નિવડેલી ત્યાં અમિત શાહ ધામા નાખશે, 20 કેટેગરીના 1200 નેતાઓ સાથે બેઠક
મધ્યપ્રદેશમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની બાકી છે, પરંતુ રાજ્યમાં સત્તાધારી પક્ષે તેની નબળાઈઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરી દીધું છે. પાર્ટીએ સૌથી પહેલા હારેલી 39 બેઠકો માટે ઉમેદવ...