રેખા ગુપ્તાની આજે થશે તાજપોશી, રામલીલા મેદાનમાં શપથગ્રહણ સમારોહ
બુધવારે દિલ્હીમાં મુખ્યમંત્રી કોણ હશે એ નિર્ણય એવી જ રીતે લેવામાં આવ્યો જે રીતે T20 મેચમાં સુપર ઓવર રમવામાં આવે છે. અંત સુધી કોઈ માટે પણ એ કહેવું મુશ્કેલ હતું કે ભાજપે મુખ્યમંત્રી પદ માટે કયા ન?...
‘થાળી, ઘંટડી સાથે ઢોલ વગાડતા જાઓ..’, ખાસ કારણસર PM મોદીએ કરી અપીલ
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર સોમવારે સાંજે સમાપ્ત થશે. છેલ્લા એક મહિનામાં, આમ આદમી પાર્ટી (AAP), ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસે પોતાના પક્ષમાં વાતાવરણ બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્ય?...
આજથી દેશના આ રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ, લગ્ન અને લિવ-ઈન રજિસ્ટ્રેશન થશે ફરજિયાત
ઉત્તરાખંડ માટે આ દિવસ ઐતિહાસિક બની ગયો છે, કારણ કે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. દેવભૂમિ તરીકે પ્રખ્યાત ઉત્તરાખંડના આ નિર્ણયથી સમગ્ર દેશમાં ચર્...
હું પણ મારા માટે શીશમહેલ બનાવી શકતો હતો, પણ મેં લોકો માટે ઘર બનાવ્યા: PM મોદી
દિલ્હીમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ(ત્રીજી જાન્યુઆરી)થી ભાજપ માટે ચૂંટણી પ્રચાર શરુ કરી દીધો છે. અશોક વિહારના રામલીલા મેદાનમાં જનસભાને સં?...
આજે ચાર રાજ્યોની 15 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી, ઝારખંડમાં બીજા તબક્કા મતદાન
આજે ઉત્તર પ્રદેશ, પંજાબ, કેરળ અને ઉત્તરાખંડની 15 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી થવાની છે. આ ઉપરાંત ઝારખંડમાં બીજા તબક્કા હેઠળ 38 વિધાનસભા બેઠકો અને મહારાષ્ટ્રમાં તમામ વિધાનસભા બેઠકો પર મતદાન ...
PM મોદીની આજે ચિમુર-સોલાપુર અને પુણેમાં રેલી, 5 દિવસમાં ત્રીજી મુલાકાત
જ્યાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે રાજકીય અને ચૂંટણીનું તાપમાન દરેક પસાર થતા દિવસે વધી રહ્યું છે. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે, તેઓ 13 નવેમ્બર, મંગળવ?...
‘પૈડા-બ્રેક વગરની ગાડી એટલે મહાવિકાસ અઘાડી…’ મહારાષ્ટ્રની ચૂંટણી માટે PM મોદીનો આક્રમક પ્રચાર
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન મોદીએ પણ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. પીએમ મોદીએ આજે મહારાષ્ટ્રના ધૂલેમાં ચૂંટણી રેલીને સંબોધિત ...
વિવાદના વમળમાં ક્ષત્રિય સમાજ , પદ્મિનીબા વાળાના ત્રાસથી રવીરાજસિંહ ગોહિલે જીવન ટૂંકાવવાની કોશિશ કરી
ક્ષત્રિય સમાજ સોશિયલ મીડિયામાં અને વિવાદો ખુબ ચાલી રહ્યો છે , રાજકોટ સીટ થી લઈને ને સંકલન સમિતી ના પ્રમુખના વિવાદ સુધી ચર્ચાઈ રહી છે . ત્યારે પદ્મિનીબા વાળાએ સોશિયલ મીડીયામાં રવિરજસિંહ ગોહી?...
વન નેશન વન ઈલેક્શન અંગે મોટા સમાચાર, મોદી સરકારની કેબિનેટે પ્રસ્તાવને મંજૂરી આપી દીધી
વન નેશન વન ઈલેક્શનને લઈને દેશમાં ઘણાં લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે ત્યારે મોદી સરકારની કેબિનેટે આ અંગે એક મોટો નિર્ણય લેતાં પ્રસ્તાવને મંજૂરી આપી સૌને ચોંકાવી દીધા છે. આ અંગે મોદી સરકાર હવ?...
ગૃહમંત્રી અમિત શાહ આજથી જમ્મુ-કાશ્મીરના 2 દિવસીય પ્રવાસે, જાહેર કરશે ચૂંટણી મેનિફેસ્ટો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારથી જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે જશે. આ દરમિયાન શાહ બીજેપીના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે અને પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડશે. શાહની જમ્મુ-કાશ્મીર?...