અયોધ્યાના રામ મંદિરને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
કરોડો હિંદુઓની આસ્થાના પ્રતિક અને જેના માટે 500 વર્ષ સુધી રાહ જોવાઈ એ અયોધ્યાના રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી ભરેલો ઈમેલ રામ મંદિર ટ્રસ્ટને મળ્યો છે. જેમા રામ મંદિરને ઉડાવ...
અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ વધુ એક પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારી, જાણો ડિટેલ
અયોધ્યામાં ભગવાન રામ લલ્લાના અભિષેકના લગભગ દોઢ વર્ષ બાદ હવે ભવ્ય રામ મંદિરમાં વધુ એક અભિષેક સમારોહની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વાસ્તવમાં રામ મંદિરમાં ભગવાન શ્રી રામનો ભવ્ય દરબ?...
અયોધ્યાના રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે, 96% કામ પૂર્ણ, દર્શન હવે દૂર નથી!
અયોધ્યામાં બનતા રામ મંદિર માટે રાજસ્થાનના બંસી પહાડપુરથી પથ્થર લાવવામાં આવ્યા છે. લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના એન્જિનિયર અને કારીગર મળીને આ મંદિર બનાવ રહ્યા છે. ખુશીની વાત એ છે કે મંદિરનું ક?...
અયોધ્યા રામમંદિર માટે અત્યાર સુધી 2150 કરોડ ખર્ચાયા, સરકારને ટેક્સરૂપે 4 અબજની આવક
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર 96 ટકા બનીને તૈયાર થઈ ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે, જૂન સુધી મંદિર સંપૂર્ણ રીતે બનીને તૈયાર થઈ જશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટની મણિરામ દાસ છાવણીમા?...
રામલલાના ભક્તો માટે મોટા સમાચાર, મંદિરના દ્વાર ખોલવાના સમયમાં કરાયો ફેરફાર
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના મીડિયા સેન્ટર દ્વારા મંદિર ખોલવાના સમય અંગે મહત્ત્વની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ટ્રસ્ટે કહ્યું છે કે, અયોધ્યામાં સવારે 7.00 વાગ્યાના બદલે એક કલાક પહેલા એટલે...
પ્રયાગરાજની અસર અયોધ્યામાં! રામ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી, મોડી રાત્રી સુધી ખુલ્લું રહ્યું મંદિર
ભવ્ય-દિવ્ય રામ મંદિરમાં વિરાજમાન રામલલા હવે પહેલાં કરતાં બમણાં લોકોને દર્શન આપી રહ્યાં છે. પ્રયાગરાજ મહાકુંભના વિપરીત પ્રવાહની એટલી અસર થઈ છે કે, ફક્ત મંદિરની નક્કી કરાયેલી દિનચર્યાનું જ ન...
અયોધ્યામાં ભક્તોની ભારે ભીડને કારણે મોટો નિર્ણય, રામલલાની શ્રૃંગાર આરતીના સમયમાં ફેરફાર
UPના અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. આ કારણે, એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને રામલલાની શ્રૃંગાર આરતીનો સમય બદલવામાં આવ્યો છે. હવે રામલલાની શ્રૃંગાર આરતી સવારે 6 વાગ્યાને બદલે એક ક?...
રામમંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, લખનઉમાં 85 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
રામમંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન થઇ ગયું છે. તે 85 વર્ષના હતા. તેમણે લખનઉની પીજીઆઈમાં અંતિમ શ્વાસ લીધા. આચાર્ય સત્યેન્દ્ર દાસને 3 ફેબ્રુઆરીએ બ્રેઈન હેમરેજ થયા બાદ લખનઉ પીજીઆઈમા...
અયોધ્યા: રામ મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર, જાણો નવો સમય
અયોધ્યાના રામ મંદિરના દર્શન અને આરતીનો સમય બદલાયો રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે ભક્તોની સંખ્યા વધવાને કારણે રામ મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કર્યો છે. 6 ફેબ્રુઆરી 2025થી નવી સ...
અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની આજે પ્રથમ વર્ષગાંઠ, 22 જાન્યુઆરીની જગ્યાએ આજે કેમ? કારણ રૂઢિગત
આજે અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ છે. આ પ્રસંગે અયોધ્યામાં ત્રણ દિવસીય ભવ્ય કાર્યક્રમની તૈયારી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામલલ?...