રામ જન્મભૂમિમાં અમદાવાદમાં બનેલો 211 ફૂટ ઊંચો ધર્મ ધ્વજ લહેરાશે, આંધી-તોફાનમાં પણ રહેશે સુરક્ષિત
રામ મંદિર નિર્માણની સાથે જ શિખર પર સ્થાપિત થતા કળશ અને ધર્મ ધ્વજ અંગે પણ મંથન શરૂ થઈ ગયું છે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંરત રાયે જણાવ્યું કે, રામ મંદિરમાં 211 ફૂટ ઊંચો ધર્મ ધ્વજ લહેરાશે. તેના મ?...